નારાજ મોદીનું ભાજપ સાંસદોને 15 દિ’નું હોમવર્ક, દરેક સાંસદે શું કામ કર્યું તેના પુરાવા આપવા પડશે
ભાજપના સાંસદો સરકારની મહત્વની યોજનાઓનો પ્રચાર કરતા નથી તેથી નારાજ મોદીએ સાંસદોને સરકારની મહત્વની અને મહત્વકાંક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર કરવા ફરમાન કર્યું છે. મોદીએ સાંસદોને આદેશ...