પેઈનકિલર સહિત કોઈપણ પ્રકારની દવાઓ લેતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બજારમાં મળતી તમામ દવાઓ પાછળ કેટલીક માહિતી આપવામાં આવી છે, જેને...
યુક્રેન અને રશિયા વચ્ચેના જંગના કારણે યુક્રેનની કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓે યુક્રેન છોડવાનો તો વારો આવી જ રહ્યો છે પણ સાથે સાથે...
કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસો વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શુક્રવારે કોવિડ-19ના ઈલાજ માટે બે નવી દવાની ભલામણ કરી છે. આ બે નવી દવાનું નામ...
કોરોના સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકારે સામાન્ય માણસને રાહત આપી છે. સરકારના આ નિર્ણય બાદ હવે વિવિધ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી 39 પ્રકારની દવાઓની કિંમતમાં ઘટાડો...
ગુજરાતમાં કોવેક્સિન રસીના ઉત્પાદ માટે કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી છે. હવે ગુજરાતમાં પ્રથમવાર એન્ટી કોવિડ ડ્રગ્સ ૨- ડીજીનું ય ઉત્પાદન થવા જઇ રહ્યુ છે. ભારતીય...
અમેરિકન સૈનિકોને સુપર હ્યુમન બનાવતી એક દવાનું અમેરિકન સેના દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં આ દવાની ટ્રાયલ પણ શરુ કરવામાં આવનાર છે. આ...
કોરોના મહામારીના સંકટકાળમાં દવાઓ અને હોસ્પિટલો પાછળ ખર્ચ વધી ગયો છે ત્યારે સરકારે પડયા પર પાટું મારતા ફાર્મા કંપનીઓને ત્રણ દવાઓની કિંમતોમાં તોતિંગ 50 ટકાનો...
કોરોના મહામારીના પ્રકોપના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જ્યારે હવે વધુ એક મુશ્કેલી વધધી શકે છે. હકીકતમાં...
ગુજરાત મેડિકલ સર્વિસિ કોર્પોરેશન લિમિટેડ 31મી માર્ચ 2021ના પૂરા થતાં ગત વર્ષના ટેન્ડરની કિંમત પ્રમાણે કરોડો ટેબ્લેટ ખરીદવાની બાકી હોવા છતાંય તે જ ટેબ્લેટ 40થી...
થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, તેમને એવી દવા મળી ગઈ છે કે માથા પરની ટાલના સ્થાને ફરી વાળ ઉગાડી ટાલિયાપણાથી મુક્તિ અપાવી શકાશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું...
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ પોતાનું ત્રીજું બજેટ રજુ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાના કારણે બજેટમાં હેલ્થકેર સેકટરને લઇ મોટી જાહેરાતો થઇ...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના તજજ્ઞોની ભલામણ બાદ સંયુક્ત રાષ્ટ્રમાં મોટો એક નિર્ણય લેવાયો છે. સંયુક્ત રાષ્ટ્રમાં થયેલા ઐતિહાસિક મતદાન બાદ ભાંગને એક દવા તરીકે માન્યતા આપી...
દેશમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 50,20,360 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં, આ રોગચાળાના 1,290 દર્દીઓનાં મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંક વધીને 82,066 પર...
કોરોના રોગમાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગમાં ઝડપથી વધારો થયો છે. ગળો, અશ્વગંધા, ચ્યવનપ્રાશ અને મધ સહિત વિવિધ રોગપ્રતિકારક શક્તિના બુસ્ટર ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે. તેના...
આજે 25 ઓગસ્ટથી ભારતમાં કોરોના વાયરસ રસી અજમાયશનો બીજો તબક્કો શરૂ થશે. આ રસી યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસિત કરી છે, પરંતુ તેનું નિર્માણ પુણેની...
ગુજરાત આરોગ્ય વિભાગનું કહેવું છે કે, માર્ચ મહિનામાં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી રાજ્યની અડધાથી વધુ વસ્તીને રોગનિવારક રૂપે હોમિયોપેથીક દવા આર્સેનિકમ આલ્બમ -30 નું...
ભારતની પ્રથમ ‘કોવિશિલ્ડ’ કોરોનાની રસી 73 દિવસમાં આવી જશે. પૂણે સ્થિત કંપની સીરમ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. ભારત સરકાર તેના નાગરિકોને વિના મૂલ્યે...
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ કહ્યું છે કે તેમની હાલત પહેલા કરતાં ઘણી સારી છે....
આશ્ચર્યચકીત કરીને વિશ્વની પહેલી રસી બનાવીને રશિયાએ અમેરિકા અને ચીનને ભોંઠા પાડી દીધા છે. રશિયાએ કોરોના રસી સ્પુટનિક લોકોને આપવાની શરૂઆત કરી છે. વિશ્વની પહેલી...
જર્મનીની રુહર યુનિવર્સિટી બોચમના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ પછી જણાવ્યું છે કે માઉથવોશથી કોગળા કરવામાં આવે તો મોં અને ગળામાં કોરોના વાયરસની સંખ્યા ઓછી થઈ શકે...