ગૂગલ અને ફેસબૂક જેવી ટોચની ટેકનોલોજી કંપનીઓ પર કેટલાક લોકોએ જાસૂસીનો આરોપ લગાવ્યો છે. તેના લીધે બંને કંપનીઓને 1,747 કરોડ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે....
ઉત્તર પ્રદેશ હાથરસમાં એક દલિત યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ મોતની ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર ગુસ્સે છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ ગેંગરેપને ખોટો...
ઉત્તર પ્રદેશમાં મહિલાના મોત અને ત્યાર બાદ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા વર્તનને લઈને દેશભરમાં ગુસ્સો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે દિલ્હીથી...
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટને સોગંદ પર કહ્યું છે કે પ્રિંટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ખૂબ મર્યાદામાં રહીને કામ કરે છે’, પરંતુ ડિજિટલ મીડિયા ‘સંપૂર્ણપણે...
સંયુક્ત રાષ્ટ્રએ કોવિડ-19ને લઈ થઈ રહેલી અમુક ખોટી અફવાઓને ફેલાતી રોકવા માટે તમામ દેશોની સરકારોને સમાચાર અને મીડિયાને જરૂરી સેવાના ભાગરૂપે માન્યતા આપવા અને સહકાર...
કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણને અટકાવવા માટે એક દિવસ જનતા કર્ફ્યૂને લોકોએ પાળ્યુ હતુ. સાથે જ સાંજે 5 વાગ્યે સંક્રમણને અટકાવવા માટે કાર્ય કરતા...
રાજકોટમાં પુરવઠા અધિકારી પૂજા બાવડાએ મીડિયા સાથે ગેરવર્તન કર્યાનો આરોપ લાગ્યો છે. પુરવઠા અધિકારીએ કહ્યુ હતુ કે સવાલ પૂછવા હોય તો ચેમ્બર બહાર નીકળી જવા...
દિલ્હીના શાહીન બાગમાં ફાયરિંગ કરનારા કપિલ ગુર્જરના આપના નેતાઓ સાથેના ફોટા સામે આવ્યા બાદ તેના પરિવારજનોએ કપિલ આપનો સભ્ય હોવાની વાતને નકારી છે. કપિલ ગુર્જરના...
આજે કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ કેવડિયા પહોચ્યા હતા. જ્યા તેમણે કેવડિયામાં બની રહેલા ગ્રીન રેલ્વે સ્ટેશન અને વડોદરા કેવડિયા રેલ્વેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે...
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં નાગરિકતા સંશોધન બિલના વિરુદ્ધમાં સ્થાનિકોએ દેખાવ કર્યા. દરમિયાન પ્રદર્શાનકારીઓએ પોલીસ પર પત્થરમારો કર્યો. જેમાં 20થી વધુ પોલીસજવાનો ઘાયલ થયા. જેમાં એક મહિલા...
આર્ટિકલ 370ને સમાપ્ત કર્યા બાદ પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયુ છે. ભારતનાં આ પગલાની પ્રતિક્રિયામાં પાકિસ્તાન મોટું પગલું ભરવા જઈ રહ્યુ છે. કહેવાઈ રહ્યુ છેકે, પાકિસ્તાન...
પોતાની દબંગાઇના કારણે પહેલેથી જ અનેક વખત વિવાદમાં રહેલા પ્રભાતસિંહ પોતાની ટિકિટ કપાતા ભડક્યા છે. ત્યારે ભૂતકાળમાં પત્રકારો સાથે ઉદ્ધતાઇ કરી ચૂકેલા પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ...
કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવીને પ્રધાન બનેલા જવાહર ચાવડાએ માણાવદરમાં કરેલા સંબોધનને કારણે વિવાદ સર્જાયો છે. તેમણે સંબોધન દરમિયાન પોતાને મીડિયાને બાપ ગણાવ્યા. જો કે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સંસદ, ન્યાયપાલિકા, મીડિયા અને સૈન્યનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ પોતાના મૈ ભી...
ગભરાયેલું પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે તેમની સેનાએ ભારતીય સીમામાં ઘુસીને સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે. #Pakistanstrikesback...