GSTV

Tag : MEA

પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને પકડવાનું કાવતરું, ગુજરાતના માછીમારો સહિત ૭૦૧ ભારતીય નાગરિકો કેદ

Zainul Ansari
પાકિસ્તાનની સમુદ્રી સંસ્થા પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી (પીએમએસએ) આંતરરાષ્ટ્રીય જળસીમામાં માછલી પકડવા જતાં ગુજરાતના માછીમારોની ગેરકાયદે ધરપકડ કરીને તેમની જેલોમાં ગોંધી રાખે છે. ભારતીય વિદેશ...

માનવાધિકાર કાર્યકર્તા સ્ટેન સ્વામીના મોત ઉઠ્યા સવાલ, યુએન, ઇયુએ ભયાનક અને ત્રાસદ પણ ગણાવ્યું

Damini Patel
માનવ અધિકારોના રક્ષણ માટે અનેક વર્ષો સુધી કામ કરનારા ૮૪ વર્ષીય એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું. તેઓ એક વર્ષથી કેદ હતા, તેમના...

નિત્યાનંદ સામે ભારતીય વિદેશ મંત્રાલયની મોટી કાર્યવાહી, પાસપોર્ટ કર્યો રદ્દ

Mansi Patel
પોતાને ભગવાન ગણાવી રહેલા ઢોંગી નિત્યાનંદ સામે ભારતીય વિદેશ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. વિદેશ મંત્રાલયે વિદેશ નાસી ગયેલા નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરી નાંખ્યો છે....

અમેરિકાએ સેના હટાવતા જ તુર્કીએ સીરિયામાં વરસાવ્યા બોમ્બ, ભારતે દર્શાવ્યો સખત વિરોધ

Mansi Patel
તુર્કી દ્વારા સીરિયા પર બોમ્બ ધડાકા કરવાને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. સીરિયામાંથી અમેરિકન સેના હટતા જ  તુર્કી સતત સીરિયા પર હુમલો કરી રહ્યું...

LOC પર ગોળીબારમાં સામાન્ય નાગરિકોના મોત પર વિદેશ મંત્રાલયે પાકિસ્તાન ઉચ્ચાયોગનો લખ્યો પત્ર

Mansi Patel
પાકિસ્તાની સેના દ્વારા એલઓસી પર કરવામાં આવી રહેલા તોપમારામાં ગ્રામીણોને નિશાન બનાવાવમાં આવતા ભારતે આકરો વાંધો લીધો છે. MEA in a letter to Pakistan High...

ભારતે પાકિસ્તાનને આપી ખુલ્લી ધમકી, અમારા પાયલટને કંઇ થયું તો…

Karan
ભારતીય હવાઇ દળના ખૂંખાર પાયલટ અભિનંદને પાકિસ્તાન મુક્ત કરવા માટે સંમત થયા છે, જોકે તેણે ભારત પાસે એક પૂર્વ શરત મૂકી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન...

UAE: OIC બેઠકમાં ભારતને મળેલા આમંત્રણથી પાક. ભરાયું ગુસ્સે, બેઠકનો બહિષ્કાર કરવાની ધમકી

Yugal Shrivastava
પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારત દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ ભારત-પાક. વચ્ચે ભારે તનાતની ચાલી રહિ છે. તનાવપૂર્ણ વાતાવરણમાં UAEની રાજધાની અબુધાબીમાં બન્ને દેશનાં...

અફઘાનિસ્તાનની પીસ ટોક યોજાશે મોસ્કોમાં, ભારત તાલિબાનો સાથે કરશે મંચ શેયર

Yugal Shrivastava
રશિયામાંશુક્રવારે અફઘાનિસ્તાનના મામલે યોજાઈ રહેલી બેઠકમાં ભારત પણ સામેલ થશે. જો કે ભારતતરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની હિસ્સેદારી અનૌપચારીક સ્તરની હશે.સરકારે તેની સાથે...

માલ્યાને ભારતને પ્રત્યાર્પિત કરવા મામલો : બ્રિટનની કોર્ટમાં સુનાવણી, ચુકાદાની રાહ

Yugal Shrivastava
ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેના દ્વારા બ્રિટનની કોર્ટમાં ફરાર ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારતને પ્રત્યાર્પિત કરવા મામલે વિશ્વાસ અપાવવામાં કોઈપણ કોર-કસર બાકી રાખવામાં...
GSTV