ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે શુક્રવારે થનારા મતદાનની ઊંધી ગણતરી શરૂ થાય તે પહેલા રાજકીય ગરમાવો શરૂ થયો છે. ચુંટણીમાં ક્રોસ વોટિંગથી ડરી ગયેલી બહુજન...
ઉત્તરપ્રદેશમાં લોકસભાની બે બેઠક પર પેટાચૂંટણીને લઈને બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ 25 વર્ષ બાદ હાથ મિલાવ્યા. 2014માં બીએસપીનું ખાતુ પણ ખુલ્યું ન હતું....
ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટાચૂંટણીમાં રાજકીય સમિકરણો બદલાયા છે. સપા અને બસપાની નવી દોસ્તીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સાપ અને છછુંદર જેવી ગણાવી. તો સપા...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ત્રિપુરા સહીતની પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તેની સાથે યોગી આદિત્યનાથે કટાક્ષ કરતા...
અસ્તિત્વનો પ્રશ્ન ભલભલા દુશ્મનોને દોસ્ત બનાવી દેતો હોય છે. ભારતના રાજકારણમાં આવી દુશ્મનીઓને દોસ્તીમાં બદલાતી જોવી કોઈ નવાઈની વાત નથી. યુપીની બે લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં...
યુપીમાં લોકસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બીએસપીના એકસાથે આવવા પર માયાવતીએ સ્પષ્ટીકરણ આપ્યું છે. માયાવતીએ કહ્યું છે કે ગીવ એન્ડ ટેકના આધારે રાજ્યસભામાં...
બીએસપી અધ્યક્ષ માયાવતીએ કાયદો-વ્યવસ્થાના મુદ્દે ભાજપને ઘેરતા કહ્યું કે વર્તમાન સ્થિતિથી સાબિત થાય છે કે ભાજપ એન્ડ કંપનીનું દરેક સ્તરે ગંભીર અપરાધીકરણ થઇ ચુક્યું છે....
બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ પોતાના 62 માં જન્મદિવસની ઉજવણી કરી છે. માયાવતીએ પોતાના જન્મ દિવસ પર PM મોદી ઉપર...
મહારાષ્ટ્રના પુણેમાં થયેલી જાતીય હિંસા પર બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતાં અને કહ્યું કે, આ દલિતોના સ્વાભિમાનને દબાવવાનો...
ઉત્તરપ્રદેશ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુજન સમાજ ૫ક્ષે કરેલા સારા દેખાવ બાદ ગદ્દગદ્દીત થઇ ગયેલા ૫ક્ષના વડા માયાવતીએ જણાવ્યુ હતું કે, ઇવીએમમાં ચેડા ન થયા...
બીએસપીના અધ્યક્ષ માયાવતીએ યુપીના આઝમગઢમાં એક રેલીને સંબોધિત કરતા હિંદુ ધર્મ છોડવાની ચેતવણી આપી છે. માયવાતીએ કહ્યું છે કે, જો હિંદુ ધર્માચાર્યો નહીં સુધરે તો...
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ મેરઠમાં રેલી સંબોધીને ભાજપ પર મોટા આરોપ લગાવ્યા. માયાવતીએ કર્યું કે, ”ઈવીએમથી સહિતના મુદ્દાથી ધ્યાન હટાવવા અને રાજકીય ફાયદા માટે...
લખનૌ મેટ્રોના શુભારંભને લઈને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ટ્વિટ કરીને મેટ્રો રેલને લઈને કેટલાક ફોટા શેર કર્યા છે. યોગી સરકારે મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું તો...
RJD પ્રમુખ લાલુપ્રસાદ યાદવ વિપક્ષી દળોને એકજૂટ કરવાના પોતાના રાજકીય અભિયાન અંતર્ગત 27 ઓગસ્ટે પટનાના ગાંધી મેદાનમાં એક મહારેલીનું આયોજન કરી રહ્યા છે. પરંતુ રેલી...
રવિવારે મોડી સાંજે બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરાયેલા એક ટ્વીટમાં વિપક્ષી એકતાના પ્રયાસોને આગળ વધારાયા છે. પાર્ટીએ ટ્વીટ કરી વિપક્ષની એકતાને સમયની...
દલિતોના મુદ્દા પર રાજ્યસભામાં બોલવા ન દેવાથી નારાજ થયેલા બસપાના અધ્યક્ષતા માયાવતીનું રાજીનામું મંજૂર કરાયું છે. જો કે, રાજ્યસભાના ચેરમેનને માયાવતીએ બીજી વખત યોગ્ય ફોરર્મેટમાં...
બહુજન સમાજ પાર્ટીના (બસપા) સુપ્રીમો માયાવતીએ મંગળવારે રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપતા હલચલ મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સભામાં બોલવા ન દેવાતા માયાવતી...
સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ચોમાસુ સત્રના આજ ના બીજા દિવસની શરૂઆત વિપક્ષના સરકાર પર આકરા પ્રહારોથી થઇ. બીએસપી સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાં બોલવા...
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શનિવારે આવેલા ચોંકાવનારા પરિણામ બાદ ભાજપ પ્રચંડ બહુમત સાથે આગળ નીકળી વિરોધ પક્ષોના સૂપડા સાફ કર્યા છે ત્યારે ચૂંટણી પરિણામોમાં પાર્ટીની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો વિપક્ષોના નિશાને આવ્યો છે. કોંગ્રેસ બાદ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પણ વડાપ્રધાન મોદીનો રોડ શો પર વાંધો ઉઠાવ્યો છે....
યૂપીમાં ચૂંટણી રેલી દરમિયાન નેતાઓ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર જારી છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના કસાબ વાળા નિવેદન પર બીએસપી સુપ્રીમો માયાવતીએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દત્તકવાળા નિવેદન બાદ વિપક્ષોએ વડાપ્રધાન મોદી પર પલટવાર કરવાનું શરૂ કર્યું છે. બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ વડાપ્રધાન પર પલટવાર કરતા એક સભામાં...
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાના મતદાન પહેલા કાનપુરમાં રેલી કરતા બસપા પ્રમુખ માયાવતીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જો તેમની પાર્ટી ચૂંટણી હારી જશે તો...
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાના મતદાન પહેલા કાનપુરમાં રેલી કરતા બસપા પ્રમુખ માયાવતીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જો તેમની પાર્ટી ચૂંટણી હારી જશે તો...