જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનોને ઘણી મોટી સફળતા મળી છે. ભારતીય સુરક્ષા દળોએ બારામૂલા જિલ્લામાં સોમવારે લશ્કર-એ-તોયબાના ટોપ કમાન્ડર સજ્જાદ ઉર્ફ હૈદરને ઠાર માર્યો છે. સજ્જાદ...
જો લદાખની ગલવાન ખીણમાં પરિસ્થિતિ ટૂંક સમયમાં નિયંત્રિત ન કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. આવી સ્થિતિમાં યુદ્ધનો ઇનકાર કરી શકાય નહીં....
ભારત શાંતિના પક્ષમાં છે, પરંતુ ઉશ્કેરણીનો જવાબ આપવામાં પાછળ રહેતો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનું નામ લીધા વિના સ્પષ્ટ ચેતવણી આપી હતી. ભારતીય સૈનિકોની...
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પંદાચ વિસ્તારમાં બીએસએફની ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં બીએસએફના બે જવાન ઘાયલ થઈ ગયા, જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા....
ગત રવિવારે હંદાવાડામાં 21 રાષ્ટ્રીય રાઈફલ્સના ક્માન્ડિંગ ઓફિસર આશુતોષ શર્મા એન્કાઉન્ટરમાં શહિદ થયા હતા.અને આજે તેમના પાર્થિવ દેહને જયપુરમાં લાવવામાં આવ્યો હતો.જ્યા રાષ્ટ્રીય સન્માન સાથે...
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે આવેલા કેરન સેક્ટરમાં પાંચ દિવસથી ચાલી રહેલા વર્ષના સૌથી મુશ્કેલ ઓપરેશનમાં રવિવારે સેનાના 5 જવાન શહીદ થઇ ગયાં. જવાનોએ ઘુસણખોરી કરી...
જમ્મુ-કાશ્મીરની સરહદ પર ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત જોવા મળી છે. પાકિસ્તાન દ્વારા મંગળવારે સુંદરબની, તંગધાર અને કેરન સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. Jammu...