GSTV

Tag : Mansukh Mandviya

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ XE વેરિયન્ટને લઈ સમીક્ષા બેઠક યોજી, મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા આપ્યો નિર્દેશ

Zainul Ansari
જીવલેણ કોરોના વાયરસ અલગ-અલગ સ્વરૂપો જોવા મળી રહ્યા છે. Omicron પછી નવા વેરિયન્ટ XE દેશમાં એન્ટ્રી થઈ છે. વિશ્વમાં આ નવા પ્રકારનો પ્રથમ ચેપ બ્રિટનમાં...

દેશમાં 3 બાળકો ધરાવનારને શું થશે દંડ?, ભાજપના સાંસદે રજૂ કરેલા બિલ સામે માંડવિયાએ કર્યો મોટો ખુલાસો

Bansari Gohel
જનસંખ્યા નિયંત્રણ પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાકેશ સિંહા દ્વારા વધારવામાં આવેલા બિલ પર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ઈન્કાર કરી દીધો છે....

આરોગ્ય મંત્રાલયે કોરોનાની નવી માર્ગદર્શિકા બહાર પાડી, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાંથી મળી મુક્તિ

Zainul Ansari
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જે 14 ફેબ્રુઆરીથી લાગુ થશે. આ સિવાય મંત્રાલય દ્વારા ‘જોખમમાં દેશ’ની શ્રેણી નાબૂદ...

COVID-19 / ઓક્સિજનને લઈ મનસુખ માંડવિયાએ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓ સાથે કરી બેઠક, આપી આ સલાહ

Zainul Ansari
દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન તેમણે તમામ...

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને અમદાવાદ એરપોર્ટની લીધી સરપ્રાઈઝ મુલાકાત, કોરોનાને લઈ કરવામાં આવતી કામગીરીની કરી સમીક્ષા

Zainul Ansari
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અમદાવાદ એરપોર્ટ પર કોરોનાને લઈને કરવામાં આવતી કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રીય...

’10 લાખની વસ્તીમાં 340 લોકોના કોરોનાથી મોત, આ વિશ્વમાં સૌથી ઓછા છે’, લોકસભામાં બોલ્યા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

Vishvesh Dave
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે લોકસભામાં કેટલાક ડેટા રજૂ કર્યા, જેના દ્વારા તેમને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી. આ...

કોરોનાના નવા વેરિઅન્ટને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન, શું હવે ભારતમાં પણ ‘Omicron’એ એન્ટ્રી મારી?

Dhruv Brahmbhatt
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) જોખમ વધી રહ્યું છે. અગાઉ પણ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને ખતરો માનવામાં આવતો હતો. પરંતુ હવે નવા...

1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલશે, કેન્સર-ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની થશે સારવાર

Vishvesh Dave
કેન્સર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની સારવાર હવે બ્લોક લેવલની હોસ્પિટલોમાં પણ થશે. આ માટે સરકાર 1.5 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવા પર કામ કરી...

સિદ્ધિ / ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 90 કરોડ પાર, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી આ જાણકારી

Zainul Ansari
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે અત્યાર સુધી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને કોરોના રસીના 88.14 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે....

દેશના આરોગ્ય મંત્રીને પણ સરકારી હોસ્પિટલનો થયો કડવો અનુભવ, સિક્યોરિટી ગાર્ડ માર્યો દંડો, મનસુખ માંડવિયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Zainul Ansari
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલા તેઓ એક સામાન્ય નાગરિક બની સફદરગંજ હોસ્પિટલમાં અચાનક...

માંડવિયાએ ગુજરાતના આ શહેરમાં નિર્માણ પામેલી કો-વેક્સિનનો પ્રથમ જથ્થો કર્યો રિલીઝ, દેશને દર મહિને મળશે એક કરોડ ડોઝ

Bansari Gohel
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ભરૂચ ખાતે આવેલા ભારત બાયોટેક પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને અંકલેશ્વરમાં નિર્માણ બનેલી કો-વેક્સિનના પ્રથમ જથ્થાને રિલીઝ કર્યો હતો. આ...

પાટીદાર એટલે ભાજપ/ ખોડલધામના પટાંગણમાં ફરી નિવેદનોથી રાજકીય વિવાદ, માંડવિયા અને નરેશ પટેલ આમને સામને

Bansari Gohel
રાજકોટ આવેલા નવનિયુક્ત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજ સાથે બંધબારણે બેઠક યોજી તેમાં પાટીદાર એટલે ભાજપ તેવું નિવેદન કરતા તે અંગે ખોડલધામના ચેરમેન...

વિધાનસભા ચૂંટણી 2022 / પાટીદાર-OBC મતદારોને રીઝવવાના ભાજપના પ્રયાસો શરૂ, પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં તાણશે ડેરાતંબુ

Dhruv Brahmbhatt
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતનું કદ વધારાયું છે. હવે ચૂંટણીનો માહોલ ઉભો કરવા જ નહીં પણ પાટીદાર-OBC મતદારોને રિઝવવા ભાજપ અત્યારથી...

ચોમાસુ સત્ર / કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એક પણ મૃત્યુ નથી થયુ, કોંગ્રેસ સાંસદના પ્રશ્ન પર આરોગ્ય પ્રધાને આપ્યો જવાબ

Zainul Ansari
દેશમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓક્સિજનની ઉણપથી અનેક લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે,...

ડર ના પેદા કરો/ રાહુલ ગાંધી પર પ્રથમવાર બગડ્યા ગુજરાતી નેતા મનસુખ માંડવીયા, જાણી લો કેમ ગુમાવ્યો મગજનો પારો

Bansari Gohel
કોરોના વેક્સીનની અછતને લઈને રાહુલ ગાંધી દ્વારા સરકારની વારંવાર ટીકા કરવામાં આવી રહી છે. તેના પર હવે કેન્દ્રના નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું...

મોદી કેબિનેટ/ હેલ્થ ઈમરજન્સી માટે 23 હજાર કરોડનું પેકેજ જાહેર, ત્રીજી લહેરને રોકવા દેશના તમામ જિલ્લાઓ માટે લેવાયો આ સૌથી મોટો નિર્ણય

Zainul Ansari
મોદી કેબિનેટના વિસ્તરણ પછી આજ રોજ પ્રથમ બેઠક મળી હતી. જેમા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નવા નિમાયેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભવિષ્યમાં મહામારીનો સામનો...

રાજ્યના ખેડૂતોને પડતી ખાતરની ખોટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આપી પ્રતિક્રીયા

GSTV Web News Desk
રાજ્યાના ખેડૂતોને ખાતર યોગ્ય સમયે મળે તે માટે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતુ કે આ વર્ષે પણ ખાતરનો પર્યાપ્ત જથ્થો...

કેન્દ્રીય નેતા મનસુખ માંડવીયાએ તક્ષશિલા અગ્નિકાંડ મૃતકોના પરિવારની લીધી મુલાકાત

Arohi
કેન્દ્રીય નેતા મનસુખ માંડવીયા સુરત પહોંચ્યા. તેમણે તક્ષશિલા અગ્નિકાંડનાં મૃતકોના પરિવારની મુલાકાત લીધી અને તેમને સંવેદના પાઠવી હતી. આ સાથે તેઓએ ઘટનામાં પિડીત બાળકોની હોસ્પિટલમાં...

ગુજરાતના મનસુખ માંડવિયાને મોદી સરકારમાં મળ્યું આ ખાતું

GSTV Web News Desk
મોદી સરકારે રાજ્યક્ષા અને સ્વતંત્ર હવાલાના પ્રધાનોને ખાતની ફાળવણી કરી. યુપીથી બરેલીના સાંસદ સંતોષ કુમાર ગંગવારને શ્રમ અને રોજગાર, ડોક્ટર જિતેન્દ્રસિંહને પીએમઓ, પરમાણુ, ઉર્જા અને...

ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી સાથે નીકળેલી યાત્રાનું લોકભારતીમાં સમાપન

Karan
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ગાંધી મૂલ્યો આધારિત “મેં ભી મોહન” નામે યોજેલી પદયાત્રાનું સમામપન થયું છે. ભાવનગરના લોકભારતી સણોસરામાં સમાપન પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ...

ગાંધીજીની 150મી જન્મજયંતીના વર્ષે કેન્દ્રીય પ્રધાન કરી રહ્યા છે 150 કિમીનો કાર્યક્રમ

Karan
કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ 150મી ગાંધીજયંતિ નિમિત્તે 150 કિલોમીટરની પદયાત્રા કરવા જઈ રહ્યાં છે. આજની પેઢી ગાંધી મુલ્યોને સમજે અને તે તરફ વળે તેવો...

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું હાર્દિક પટેલના આંદોલન અંગે મહત્વનું નિવેદન

Arohi
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ હાર્દિક પટેલના ખેડૂતોના દેવા માફી આંદોલન અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. માંડવીયાએ જણાવ્યું કે,  ભાજપ સરકારે ખેડૂતોને પાક ધિરાણમાં ઝીરો ટકાના...

મનસુખભાઈ માંડવીયા : ભાવનગરમાં આરસીસી ફોરટ્રેક માર્ગનું ખાતમુહૂર્ત કરાશે

Yugal Shrivastava
ભાવનગરમાં આગામી તારીખ 12ના રોજ નારી ચોકડીથી અધેલાઇ સુધી આરસીસી ફોરટ્રેક માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે અંગે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી...

મનસુખ માંડવીયાના હસ્તે નર્મદા જળ કળશ પૂજા કરવામાં આવી

Arohi
રાજ્ય સરકાર દ્વારા  સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે નર્મદા જળ કળશ પૂજા કરવામાં આવી  હતી  મંડાવિયા વડોદરાના સીધું સાગર...

આગામી મહિને રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી, જુઓ કોનું પત્તુ કપાઈ શકે છે?

Yugal Shrivastava
આગામી મહિને રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીનું બ્યૂગઢ ફૂંકાઈ ગયું છે. 23 માર્ચે રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાશે. રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલી, મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા...

જુઓ, ગુજરાતની દિવસભરની મહત્વની ખબરો એક ક્લિક પર (14/02/2018)

Yugal Shrivastava
રાજ્યસરકારે વાહનાધારકોને રાહત આપતા હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો છે. 31 માર્ચ સુધી હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવી શકાશે. સરકારી તંત્રની ઢીલી કામગીરીના...

ગાંધીનગર : કેન્દ્રિય પ્રધાન માંડવિયાની અધ્યક્ષતામાં નેશનલ હાઇવે ઓથોરિટીની બેઠક યોજાઇ

Yugal Shrivastava
ગાંધીનગરમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યના હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ સામેલ થયા. તેમજ નેશનલ હાઈવે પર...

જનતા સુધી કામગીરી પહોંચાડવા ભાજપે ચૂંટણી રથ તૈયાર કર્યો

Yugal Shrivastava
ચૂંટણી પહેલા ભાજપ સરકારે કરેલી કામગીરી લોકો સુધી પહોંચાડવા માટે ચૂંટણી રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ રાજ્યના ચાર ઝોન એટલે કે સૌરાષ્ટ્ર, ઉત્તર...

ભાજપ જનતા વચ્ચે રહેનારી પાર્ટી: મનસુખ માંડવિયા

Yugal Shrivastava
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને યુવા નેતા સચિન પાયલોટ ગુજરાત પ્રવાસે છે. ચૂંટણી મુદ્દે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તો સચિન પાયલોટના...

પાટણ: મનસુખ માંડવિયા અને અશ્વિન પટેલના પૂતળાનું દહન કરનારા પાટીદારોની અટકાયત

Yugal Shrivastava
પાસના નેતા હાર્દિક પટેલનો કથિત વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ પાટણમાં પાટીદારો દ્વારા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને અશ્વિન પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે....
GSTV