ભાજપે આરજેડીના ઘોષણાપત્રને જુઠ્ઠાણું ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે તેજસ્વી યાદવ જે પણ વાયદાઓ કરી રાહ્ય છે તે માત્ર અને...
દિલ્હી સહિત ત્રણ રાજ્યોમાં ભાજપે મોટા ફેરફારો કર્યા છે. દિલ્હીમાં મનોજ તિવારીને ભાજપે પ્રમુખ પદેથી હટાવી દીધા છે અને તેનું સ્થાન આદેશ કુમાર ગુપ્તાને આપવામાં...
જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા અને એમાં ભાજપનો કારમો પરાજ્ય થયો, ત્યારથી મનોજ તિવારીનાં દિવસો ભરાઈ ગયા હતા. છેવટે ચાર મહિના પછી ભાજપે...
કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મોટો ફેરફાર ક્યો છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ પદેથી મનોજ તિવારીને હટાવી દેવામા આવ્યા છે. Adesh Kumar Gupta replaces Manoj...
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ચૂંટણી પંચે મતદાનની ટકાવારી જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચ મુજબ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 62.59% મતદાન થયું છે. ચૂંટણી પંચે જણાવ્યું...
અરવિંદ કેજરીવાલે હનુમાનજીની પૂજા કર્યા બાદ ભાજપના સાંસદ મનોજ તિવારીએ કરેલી ટિપ્પણીથી ફરી એક વખત વિવાદ સર્જાયો છે. મનોજ તિવારીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલે જે...
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ સોમવારે...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કોલોની અંગે કરેલી જાહેરાત બાદ તેઓ દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીના નિશાને આવ્યા. મનોજ તિવારીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને મોતને ઘાટ ઉતારવાની ધમકી મળી હતી. આ પ્રકારની ધમકી શુક્રવારે બપોરે 12 વાગીને 52 મિનીટ પર...
દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, પશ્વિમ બંગાળમાં મળેલી હાર બાદ તેઓ કોઈની સાથે...
દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પીએમ મોદીના કેદારનાથ પ્રવાસ અંગે વિરોધીઓએ ઉઠાવેલા સવાલનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના નેતા અને રાહુલ...
દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પીએમ મોદીના કેદારનાથ પ્રવાસ અંગે વિરોધીઓએ ઉઠાવેલા સવાલનો જવાબ આપ્યો. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધી પીએમ...
2019ની લોકસભાની ચૂંટણીની લડાઈમાં રાજકીય પાર્ટીઓ એકવાર ફરી ફિલ્મ અને ખેલ જગતનાં સ્ટાર્સ પર દાવ લગાવી રહી છે. ચોથા તબક્કાના મતદાન પહેલાં ઘણા સ્ટાર્સ મેદાનમાં...
દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવાર નોંધાવી. ઉમેદવારી નોંધાવતી વખતે તેમની સાથે વિજય ગોયલ અને આમ આદમી પાર્ટીના પૂર્વ...
દિલ્હી ભાજપનાં અધ્યક્ષ અને લોકસભા સાંસદ મનોજ તિવારીનાં હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડ કરવાની જરૂર પડી છે. મનોજ તિવારી પોતાનાં ચૂંટણી પ્રવાસમાં ઉત્તરાખંડ ગયા હતાં. જ્યાં તેમનાં...
ભારતીય જનતા પાર્ટી હોળી પછી દિલ્હીમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સહિત પક્ષનાં અનેક વરિષ્ઠ નેતાઓ...
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં સીલિંગ તોડીને અદાલતના અનાદરના મામલામાં દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ અને પાર્ટીના સાંસદ મનોજ તિવારીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તિવારી વિરુદ્ધની...
દિલ્હી ભાજપના અધ્યક્ષ અને ઉત્તર પૂર્વી દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પર કટાક્ષ કર્યા છે. મનોજ તિવારીએ...
દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ આમ આદમી પાર્ટી પર રવિવારના રોજ આરોપો મૂક્યા હતા. મનોજ તિવારી સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન સમારંભમાં ગયા હતા. મનોજ તિવારીએ એવો...