GSTV

Tag : manish sisodia

PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મનીષ સિસોદિયાએ રાજ્યની સરકારી શાળાની તસવીરો કરી શેર, કહી આ વાત

Zainul Ansari
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને તેઓ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોર્ડન સેન્ટરની મુલાકાત લેવાના છે. તે પહેલા દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ...

શિક્ષણ / ગુજરાતની આબરૂના ધજાગરા : શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં જ સ્કૂલોમાં સુવિધાઓ નથી, સિસોદિયાએ પોલી ખોલી

Zainul Ansari
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના શિક્ષણને લઈને વાણીવિલાસ બાદ આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે રાજકારણ ખેલવાની શરૂઆત કરી છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણ પ્રધાન...

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસે, શિક્ષણને લઈ ભાજપ-આપ સામસામે

Zainul Ansari
રાજ્યના શિક્ષણ પ્રધાને કરેલા વાણિવિલાસ બાદ શિક્ષણ મુદ્દે ગરમાયેલી રાજનીતિ વચ્ચે દિલ્હીના શિક્ષણપ્રધાન અને ઉપ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હીથી અમદાવાદ...

વિવાદ વકર્યો : જીતુ વાઘાણીના નિવેદન પર સિસોદિયાએ કર્યો પલટવાર, અમે દિલ્હી જેવું શિક્ષણ આપશું તમે ગુજરાત છોડો

Zainul Ansari
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે. જીતુ વાઘાણીએ રાજકોટમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારુ ન લાગતુ હોય...

મનિષભાઈ જીતુભાઈની જેમ રિક્ષા ચલાવીને બતાવેઃ સોશિયલ મીડિયામાં ઠેકડી

Zainul Ansari
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે કે, તેઓ જાહેરમાં તેમની સાથે શિક્ષણ મુદ્દે...

ચૂંટણી પ્રચાર/ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે ગુજરાત પ્રવાસે, પેથાપુરમાં કરશે ભવ્ય રોડ શો

Dhruv Brahmbhatt
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ ચૂંટણી જંગમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ...

રાહત/ ગુજરાતમાં 25 ટકા ફી માફીની વાતો વચ્ચે આ રાજ્ય સરકારે 15 ટકા ઘટાડી દીધી સ્કૂલ ફી, સરકારે કર્યો આ આદેશ

Damini Patel
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ખાનગી શાળાઓ દ્વારા મનસ્વીપણે ફી વસૂલવા અંગે મોટો નિર્ણય લીધો છે. ગુરુવારે સરકારે આદેશ આપ્યો છે કે પાટનગરની તમામ ખાનગી શાળાઓએ...

પલટવાર/ ભાજપ હવે ભારતીય ઝઘડા પાર્ટી બની, કેન્દ્રએ તમામ નિર્ણય સુપ્રીમ કોર્ટની ફટકાર પડ્યા બાદ જ લીધા

Vishvesh Dave
તો કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર પલટવાર કર્યો છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાએ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર નિશાન...

દિલ્હીમાં ઘેરાતું કોરોના સંકટ: 90% આઇસીયુ બેડ ફૂલ છતાં લાગુ નહિ થાય લોકડાઉન, નાયબ મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા

pratikshah
દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં ફરીવાર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યુ છે. દિલ્હીમાં...

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ICUમાં ખસેડાયા, ઓક્સિજનનું લેવલ ઓછુ

Dilip Patel
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બુધવારે કોરોના વાયરસના ચેપને કારણે સરકારી લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં...

JEE-NEET પરીક્ષા: મનીષ સિસોદિયાએ લખ્યો કેન્દ્રિય શિક્ષણ મંત્રીને પત્ર, કહ્યું ‘પ્રશાસક નહીં, પિતા તરીકે વિચારો’

pratikshah
JEE-NEETની પરીક્ષાને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. લોકો કકોરોનાના કારણે આ પરીક્ષાઓને સ્થગિત કરવાની માંગ કરી રહ્યા છે. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે વિપક્ષનો...

31 જુલાઈ સુધી દિલ્હીમાં થશે 5 લાખથી વધુ કેસ : 80 હજાર બેડની પડશે જરૂરિયાત, કમ્યુનિટી સંક્રમણનો ભય

Mansi Patel
દિલ્હીમાં કોરોનાના કમ્યુનિટી સ્પ્રેડના જોખમને લઈને ઉપરાજ્યપાલ અનિલ બૈજલની આગેવાનીમાં મંગળવારે ડીડીએમએની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન...

સંકટના સમયમાં શાળાના ટ્ર્સ્ટીઓએ સમાજની સેવા કરવાની હોય, ધંધો નહીં

Pravin Makwana
કોરોના વાયરસના કારણે ઉત્પન્ન સંકટના આ સમયમાં દિલ્હીની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને દિલ્હી સરકારે મોટી રાહત આપી છે. દિલ્હી સરકારે આદેશ...

ફ્રી ફોર્મ્યુલાવાળી સરકાર કહેનારને મનિષ સિસોદિયાએ એવો જવાબ આપ્યો કે બોલતી થઈ ગઈ બંધ

GSTV Web News Desk
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ સરકારનો ફ્રીનો ફોર્મ્યુલા ચાલી ગયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આ આક્ષેપનો જવાબ આપતા મનિષ સિસોદિયાએ મોદીને યાદ કર્યા અને...

કેજરીવાલે શપથ સમારોહમાં એક ખાસ વ્યક્તિને બોલાવ્યો અને ભાજપને પેટમાં દુખવા લાગ્યું

GSTV Web News Desk
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળ્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરીએકવાર મુખ્યપ્રધાન પદે આરૂઢ થવા જઇ રહ્યા છે. ત્યારે આ શપથ સમારોહમાં...

માનહાનિ કેસ: અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને મળ્યા જામીન, 25 જુલાઈએ આગામી સુનાવણી

Arohi
ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હીની સ્પેશિયલ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન આપ્યા. કોર્ટે...

AAPએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- મોદી શાહની જોડી સિવાય કોઈ પણ પાર્ટીને સમર્થન

Arohi
આમ આદમી પાર્ટીએ દિલ્હી માટે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી. સીએમ અરવિંદ કેજરીવાલ સાથે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સાથે આમ આદમી પાર્ટીના નેતાઓની હાજરીમાં આમ...

ભૂખમરાથી ત્રણ બાળકીના મોત મામલે, જનતા દરબારમાં મનિષ સિસોદીયાનો વિરોધ

Arohi
દિલ્હીના મંડાવલી વિસ્તારમાં ભૂખમરાથી ત્રણ બાળકીના મોત મામલે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને જનતાના રોષનો ભોગ બનવુ પડ્યુ છે. મનીષ સિસોદિયા મંડાવલી વિસ્તારમાં જનતા...

દિલ્હી મુખ્ય સચિવ વિવાદ: AAPનો મુખ્ય સચિવ પર અભદ્ર ભાષા વાપરવાનો આરોપ

Yugal Shrivastava
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સરકાર એક નવા વિવાદમાં ફસાતી દેખાઈ રહી છે. આરોપ છે કે મુખ્યપ્રધાન નિવાસસ્થાને દિલ્હી રાજ્યના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારી...

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા સામે સીબીઆઇ તપાસ કરશે

Yugal Shrivastava
સીબીઆઇ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા સામે તપાસ કરશે. સીબીઆઇ તેમની સામે ટોક ટૂ એકે મીડિયા કેમ્પેઇન મામલાની તપાસ કરશે....
GSTV