નવસારી જિલ્લો પણ કેરી માટે મહત્વનો છે કેમકે અહીં મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં બદલાતા વાતાવરણની અસર ઉત્પાદન પર થતા...
તમામ જરૂરી પોષક તત્વોથી ભરપૂર સફરજનના ફાયદા વિશે ઘણાં સંશોધનો થયા છે. આ સંશોધનોના આધારે ડોક્ટરો આપણને દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે. સફરજનમાં વિટામીન...
આ વર્ષે કેસર કેરીના રસિયાઓને કેસર કેરીનો સ્વાદ મોંઘો પડી શકે છે. રાજકોટ જિલ્લામાં કેસર કેરીનો પાક લેતા ખેડૂતોને આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે ઉત્પાદન...
ફાળોમાં પાણી, વિટામિન, ફાઈબર, એન્ટિઓક્સાઇડ અને ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. ફળોમાં નેચરલ પાણીની વસ્તુ જોવા મળે છે, જે શરીર માટે હાનિકારક નહિ હોતા....
બહિરીનમાં એક અઠવાડિયાથી ચાલતા ભારતીય કેરી પ્રમોશન પ્રોગ્રામનો પ્રારંભ થયો હતો જ્યાં કેરીની 16 જાતો પ્રદર્શિત થઈ રહી છે જેમાં ત્રણ ભૌગોલિક સંકેત (જીઆઈ) ખીરસપતિ...
જૂનની ભારે ગરમી વચ્ચે કોરોનાની મહામારી વચ્ચે કેરીના બગીચાઓની દેખભાળ કરનારાઓની સમસ્યા સતત વધતી જઇ રહી છે. બીજી બાજુ કેટલાંક યુવાઓનું એવું ખોટું અનુમાન છે...
મોટાભાગે લોકો પોતાની ભૂખને શાંત કરવા માટે ફ્રુટ્સનું સેવન કરતા હોય છે. તેવામાં ફ્રુટ્સથી સારૂ ઓપ્શન બીજું ક્યું હોઈ શકે. ગરમીના દિવસોમાં મોટાભાગે લોકો કેરી...
કોરોના અને લોકડાઉનના 6 મહિનામાં પોસ્ટ ઓફિસે કેરી નારંગી અને લીચી-કોફીકરોડો રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં તમામ વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા ત્યારે આ...
મોસમી ફળો અને શાકભાજીના ખેડૂતોને ઉત્પાદનો દુરની મંડીઓ સુધી પહોંચાડવા માટે રેલવે વિશેષ ટ્રેનો દોડાવશે. કિસાન ટ્રેનના નામે ચાલતી આ ટ્રેનોનો લાભ નાના ખેડૂતોને મળી...
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નગરપાલિકા દ્વારા ફળની વખારો અને ધંધાર્થીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૦૦ કિલોથી વધુ અખાદ્ય કેરીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો...
જુનાગઢના તલાલામાં છેલ્લા ઘણા દિવસથી કેરીની આવક પુષ્કળ પ્રમણામાં થઈ રહી છે અને તલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ પાંચ હજારથી લઈને દસ હજાર કેરીના બોક્સની...
કોરોના (Corona) ને કારણે થયેલ લોકડાઉન અને શ્રમિકો દ્વારા પોતાના મૂળવતન પરત જવાને કારણે બેવડો માર પડવાથી અગાઉથી જ સમસ્યામાં ઘેરાયેલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેરીના...