શિવસેનાએ કોંગ્રેસ આડકતરી રીતે ભાજપ વિરોધી મોરચામાં અડચણરૂપ હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના નેતા નારાજ છે. શિવસેના મુખપત્ર ‘સામના’માં લખાયેલા લેખમાં આડકતરી રીતે આક્ષેપ કરીને લખાયું...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પણ ભાજપ અને ટીએમસી વચ્ચે ટકરાવ ચાલુ છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. મુખ્યમંત્રી મમતા...
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પુરી થવા છતા પણ રાજકીય જંગ પુરો નથી થયો. મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, ત્યારે હવે તેમણે નંદીગ્રામ સીટની...
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પુરી થવા છતા પણ રાજકીય જંગ પુરો નથી થયો. મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, ત્યારે હવે તેમણે નંદીગ્રામ સીટની...
પશ્ચિમ બંગાળમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ રાજનીતિમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે બંગાળની ચૂંટણી પહેલા સીએમ મમતાને મોટો ઝટકો...
ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી નોમિનેશન રદ્દ થયા પછી ભૂતપૂર્વ બીએસએફના સૈનિક તેજ બહાદુર યાદવે કોર્ટમાં અરજી કરી હતી જે સુપ્રિમે ફગાવી દીધી છે....
આ વખતની ચૂંટણીમાં પ.બંગાળમાં દરેક જગ્યાએ ભાજપના ઝંડા દેખાઇ રહ્યા છે. આ રાજયમાં આવું ચિત્ર કંઇ જુનું નથી. છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપના ઝંડા આ વિસ્તારમાં...
પશ્વિમ બંગાળમાં આવેલા ફાની તોફાન બાદ મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે રિવ્યૂ બેઠક કરવાનો ઇનકાર કર્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે ફાની મામલે મમતા સરકારને...
પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન પર તીખા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદી પહેલા પોતાની ખુરશી બચાવે બાદમાં ટીએમસીના ધારાસભ્યોની ખરીદી કર્યે....
લોકસભાની ચૂંટણીના પ્રથમ ચાર તબક્કામાં મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે છઠ્ઠી મેના થનાર મતદાનના પાંચમા તબક્કામાં મતદાન મથકની...
પશ્વિમ બંગાળમાં ચૂંટણી રેલીમાં ભાગ લેનારા બાંગ્લાદેશી અભિનેતા ગાજી અબ્દુલ નૂરને તરત જ ભારત છોડીને જતા રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. ફિરદોસ અહમદ બાદ નૂર...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની 14 એપ્રિલે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં થનારી ચૂંટણી રેલી વિવાદોમાં આવી છે. સિલીગુડી પોલીસે રાહુલ ગાંધીના હેલીકોપ્ટરના લેન્ડિંગની મંજૂરી આપી નથી. સુરક્ષાના...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારનાં રોજ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં રેલીને સંબોધીત કરી હતી. આ સમય દરમિયાન ત્યાં હાજર લોકોની પીએમ મોદીએ માફી માંગી હતી. વાસ્તવમાં...
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પશ્વિમ બંગાળના કૂટબિહારમાં મમતા બેનર્જીને ફરીવાર સ્પીડ બ્રેકર કહી સંબોધ્યા. મમતા બેનર્જી ડરી ગયા છે એટલે તેઓ રાત્રે સુતા નથી. પીએમ મોદીએ કહ્યુ...
પ્રધામંત્રી નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળની સિલીગુડીની રેલીનાં એક દિવસ પછી એટલે 4થી એપ્રીલે બીજેપીની બુથ ઓફિસમાં એક વ્યકિતની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી...
પશ્ચિમ બંગાળમાં કોલકાતાથી ૪૦૫ કિમી દૂર આવેલા માલદા જિલ્લામાં ભાજપના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગત ૧૦મી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થયા...
પશ્ચિમ બંગાળમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં હાવી ના થાય તે માટે મમતા બેનરજી આકાશ પાતાળ એક કરી રહ્યા છે. જેના ભાગરુપે બાંગ્લાદેશની સીમાને અડીને આવેલી...
મટુઆ સમુદાયની રાણી વીણાપાણી લાંબા ગાળાની બિમારી પછી પાંચમી માર્ચે મૃત્યુ પામ્યા હતા. રાણીની ઉંમર 100 વર્ષથી પણ વધુ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને...
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ બાલકોટમાં કરેલી સ્ટ્રાઈક પર શંકા વ્યક્ત કરી હતી. તેઓએ આ પગલાંના સખત પુરાવા માંગ્યા હતા. તેમણે કહ્યું હતું કે...
રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસીના સુપ્રિમ મમતા બેનરજીને ટેકો આપવાની વાતને ઠુકરાવી ચૂક્યાં છે અને તેમણે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવાની મમતાને ના...
2019ની લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને યુપીએ થી અલગ ત્રીજુ ગઠબંધન જન્મ લે તેવી શક્યતા દેખાય રહિ છે. ઉત્તરપ્રદેશ છોડીને અન્ય રાજ્યોમાં આ પક્ષો વચ્ચે સીટોની...