વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં તેઓ નંબર વન પર છે. આ યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...
રશિયા અને યુક્રેન વોર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આપેલા નિવેદન પર ભાજપના નેતાઓ બરાબર અકળાયા છે. ભાજપના પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ...
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બીરભૂમ હિંસા અંગે મોટું નિવેદન આપ્યું છે. ઉત્તર બંગાળના પ્રવાસ દરમિયાન સિલીગુડીમાં એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે બીરભૂમની...
છેલ્લાં કેટલાંક સમયથી તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનરજી અને અભિષેક બેનરજી વચ્ચે મતભેદ વધી રહ્યા છે. ભત્રીજા અભિષેક બેનરજીને લઈને મમતા બેનરજી પર ભાઈ-ભતીજાવાદનો આરોપ અગાઉ...
ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ માટે રણમેદાન તૈયાર કરવાનો પ્રયાસમાં જોડાયેલા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના સંગઠન I-PACના ઠેકાણાઓ પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે કાર્યવાહી દરમિયાન પોરવોરીમ...
પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો કે એક તરફ ભાજપ દેશમાં હિન્દુ ધર્મને ધીમે ધીમે ભૂલાવવામાં આવી રહ્યો છે....
ગોવા વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ રવિવારે મોટું નિવેદન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે તે ગોવામાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે કેબિનેટનું વિસ્તરણ કરશે. આ ફેરબદલમાં સીએમ મમતા બેનર્જીએ પોતે નાણા વિભાગનો હવાલો પોતાની પાસે રાખ્યો છે, જ્યારે પૂર્વ નાણામંત્રી...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયેલા રાજીવ બેનર્જી ફરી એકવાર તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા છે. રાજીવ બેનર્જી રવિવારે પશ્ચિમ બંગાળના...
માર્ચ–એપ્રિલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં હિંસાનો ભોગ બનેલા લોકોને હજુ સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી. આ અંગે કોલકાતા હાઇકોર્ટે સોમવારે યોજાયેલી સુનાવણીમાં મમતા...
વિધાનસભા ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યાના પાંચ મહિના પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે ભવાનીપુરમાં વિક્રમી મતો (૫૮,૮૩૫ મત)થી વિજય મેળવ્યો હતો. આ વર્ષના પ્રારંભમાં...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રોમમાં યોજાનારી શાંતિ પરિષદમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકારે મમતાને આ શાંતિ સંમેલનમાં હાજરી...
પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનરજી માટે રાહતના સમાચાર છે. ચૂંટણીપંચે બંગાળ અને ઓડિશામાં 30મી સપ્ટેમ્બરના રોજ પેટાયૂંટણી યોજવાની જાહેરાત કરી છે. તેના પરિણામ ત્રીજી ઓક્ટોબરે...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે, બંગાળમાં હવે કોરોનાની સ્થિતિ કાબુમાં છે, એવામાં ચૂંટણી આયોગે પેટાચૂંટણીની જાહેરાત કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે,‘લોકો...
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ઈટાલીમાં યોજાનારી ઈન્ટરનેશનલ પીસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યુ છે. આ કોનફરન્સમાં ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ તેમજ જર્મનીના...
ગુજરાતમાં રાજકારણમાં આગામી દિવસોમાં નવા સમીકરણો સર્જાય તેવા એંધાણ વર્તાયા છે કેમકે, આમ આદમી પાર્ટીના પ્રવેશ બાદ વધુ એક રાજકીય પક્ષ ગુજરાતમાં પગપેસારો કરે તેવી...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત ધારાસભ્ય નથી એ મામલે ભાજપ બરાબરનું ફસાયું છે. ભાજપ મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને બચાવવા જાય તો મમતાને ફાયદો થઈ જાય તેથી ભાજપની...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) દરમ્યાન પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) એ ખેડૂતોને પ્રત્યેક વર્ષમાં 10 હજાર રૂપિયા આપવાનો વાયદો...
ફરી એક વખત પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ છે. યાસ વાવાઝોડા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં સામેલ ન થવા મુદ્દે મુખ્ય સચિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાનો ભોગ બનેલા બંગાળ અને ઝારખંડ અને ઓડિસાને 1000 કરોડની આર્થિક સહાયની મદદની ઘોષણા કરી છે. મોદીએ મૃતકોનાં પરિવારજનોને બે લાખ...
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત યાસ આગામી 24 કલાકમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઇ જશે. યાસ બુધવારે બપોરે બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે...
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી હવે વિધાનસભા સુધી પહોંચવા માટે તેમની પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. મમતા બેનર્જીનો રસ્તો સાફ કરવા...
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એક વખત ઉથલ-પાથલ સર્જાઈ છે. સીબીઆઈએ ટીએમસીના 2 મંત્રી સહિત 4 નેતાઓની ધરપકડ કરી ત્યાર બાદ રાજકીય ભૂકંપ વ્યાપ્યો છે. ટીએમસીના...
સીએમ મમતા બેનર્જી ખુદ બંગાળની ચૂંટણીમાં પોતાની બેઠક બચાવી શક્યા નથી. ત્યારે નંદીગ્રામમાં તેઓએ શુભેન્દુ અધિકારીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. જો કે મમતા...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચબિહારમાં થયેલ હિંસા મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા આ ઘટનાને નરસંહાર ગણાવી હતી. તેમણે આ મામલે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગરમાવાની સ્થિતિ છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દેશમાં વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષના નેતાઓને પત્ર લખ્યો...