અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે ઢોલ નગારા સાથે ભગવાનનું મામેરૂ મંદિરમાં લાવવામાં...
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. ભગવાન મોસાળમાં મહેમાનગતિ માણી રહ્યા છે અને ભક્તો તેમને લાડ લડાવી રહ્યા છે.. ત્યારે ભગવાનના મોસાળ...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે આજે ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરું પાથરવામાં આવ્યું. આ સાથે રથયાત્રાના અનેરા...