મમતા આ ત્રિપુટીના કબજામાં, તૃણમૂલમાં ભારે અસંતોષ : પૂછ્યા વિના પાણી પણ નથી પીતા
મમતા બેનરજી પોતાને વડાપ્રધાન પદનાં દાવેદાર તરીકે પ્રોજેક્ટ કરવામાં લાગ્યાં છે. મમતા પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે કોંગ્રેસ સહિતના પક્ષોના નેતાઓને તોડીને તૃણમૂલ કોંગ્રેસમાં લાવી...