બંગાળ ચૂંટણી / બીજી લહેર માટે વડાપ્રધાન મોદી જવાબદાર, મમતા બેનરજીનો બફાટ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે સિતાલકુચી ખાતે 4 મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન દરમિયાન કેન્દ્રીય દળોની ગોળી વાગવાના કારણે મૃત્યુ...