મહાત્મા ગાંધી ફક્ત નામ નથી પરંતુ એક વિચાર છે. ગાંધીના વિચારોને ફક્ત દેશવાસીઓ જ નહીં પરંતુ દુનિયાભરમાં તેની પ્રશંસા થાય છે. પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા...
મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે, ઘણા દેશોએ ‘ગાંધીના વારસો અને મૂલ્યો’ ના માનમાં ટપાલ ટિકિટ ઈશ્યૂ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં રશિયાએ 4...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વંશજોએ પણ બાપુના જન્મ જયંતિની ઉજવણી કરી છે. સુરતના ભીમરાડ ખાતે ગાંધીજીના પ્રપૌત્રએ ગાંધી સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. અને ત્યાં...
રાજ્યસભાના સાંસદ રાકેશસિંહાએ કહ્યુ કે, આજે મહાત્મા ગાંધી હયાત હોત તો તેઓ સંઘના સભ્ય હોત. મહાત્મા ગાંધીની ૧૫૦મીં જન્મજયંતી વખતે તેમણે કોંગ્રેસ પર પણ આકરા...
‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે…’ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં લખેલી આ...
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વિજય ઘાટ ખાતે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેઓ પીએમ મોદી સાથે વિજયઘાટ પહોંચ્યા હતા. વિજયઘાટ પર...
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને યાદ કર્યા છે. અને દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી...
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે આ વર્ષે 2 ઓકટોબર 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20...
સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે દરમ્યાન વડાપ્રધાન મોદી અને યુએનના મહાસચિવ તેમજ અન્ય રાષ્ટ્રપ્રમુખો સાથે...
એનસીસી દ્વારા સેવ ધ અર્થ મોટરસાયકલ રેલીનું આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી આ રેલીમાં 16 કેડેટ્સ જોડાયા હતા. 6 દિવસમાં બે...
ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડકપ લીગની છેલ્લી મેચમાં ૧૦ રનથી પરાજય થતા ઓસ્ટ્રેલિયાનો કોચ લેન્ગર નાખુશ છે. જોકે તેણે ટીમનો હોંસલો બુલંદ રહે તે માટે મનોવિજ્ઞાાનીની જેમ તરત...
વન ડેમાં વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આઇસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેના મુકાબલામાં શાનદાર દેખાવ જારી રાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના...
ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડકપ લીગની છેલ્લી મેચમાં ૧૦ રનથી પરાજય થતા ઓસ્ટ્રેલિયાનો કોચ લેન્ગર નાખુશ છે. જોકે તેણે ટીમનો હોંસલો બુલંદ રહે તે માટે મનોવિજ્ઞાાનીની જેમ તરત...
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઇસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલ દરમિયાન ઈંગ્લેન્ડે ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરી દીધો હતો. ટૂંકમાં આ મેચ દરમિયાન...
આઇસીસી વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઈનલમાં વરસાદે વિધ્ન નાંખતાં ક્રિકેટ ચાહકોની ધીરજે જવાબ આપી દીધો હતો અને ચાહકોએ સોશિયલ મીડિયામાં આઇસીસીની ટીકા...
ધોનીએ આજે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં ઉતરવા સાથે જ ૩૫૦મી વન ડે ઈન્ટરનેશનલ રમવાની સિધ્ધી નોંધાવી હતી. તેંડુલકર પછી આવું સીમાચિહ્ન મેળવનાર ધોની ભારતીય ક્રિકેટ ઈતિહાસનો...
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપની સેમિફાઈનલમાં વરસાદે આજે ચાહકોના રંગમાં ભંગ પાડયો હતો. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને સ્કોર ૪૬.૧ ઓવરોમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવન સ્થિત લાઇબ્રેરી ભવનમાં પાર્ટીની બેઠકને સંબોધિત કરતા ભાજપના સાંસદોને પોતાના મતવિસ્તારમાં ‘પદયાત્રા’ કરવા કહ્યું છે. આ પદયાત્રા દરમિયાન સાંસદોને પ્રત્યેક...
વિકાસની આંધળી દોટ ભરી રહેલા અમદાવાદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન કેટલા અંશે વ્યાજબી છે. આ પ્રશ્ન એટલે ઉદ્દભવી રહ્યો છે કેમકે જે સાબરમતીના સંતે દેશને...
12મી માર્ચ 1930ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જો કે કોલકાતાના 61 વર્ષિય અભિજીત કર ગુપ્તા અને ગુજરાતી તપનભાઇ રિવર્સ...
હજુ પ્રિયંકા ગાંધી અને કૉંગ્રેસની આખી ટીમ ગુજરાતમાંથી ગઈ કાલે જ રવાના થઈ છે. એવામાં પ્રિયંકા વધુ એક વાતને લઈને ચર્ચામાં છે. કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ...
મહેસાણા ગાંધી નિર્વાણ દિનના બીજા જ દિવસે ગાંધીજીનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતુ. મહેસાણા ગોપીનાળા પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા પરથી વીતી રાતે ચશ્માં ચોરાયાં હતા....
વલસાડના ધરમપુરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તકતી પર ગાંધીજીની ખોટી જન્મ તારીખ લખાઈ છે. પ્રતિમાની તકતીમાં ગાંધીજીની ખોટી જન્મ તારીખ ૨જી ઓક્ટોબર 1879 લખેલી છે. જોકે...
આજનાં દિવસે પુરો દેશ ગાંધી બાપુને યાદ કરે છે. વર્ષમાં 1948માં આજનાં દિવસે ગોળી મારીને મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. બાપુની હત્યા નાથુરામ ગોડ્સે...