ગાંધીજીના માર્ગે દેશ શરૂઆતથી ચાલ્યો હોત તો આજે…અમિત શાહે કોચરબ આશ્રમ ખાતે કહી દીધી આ મોટી વાત
ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. અને આજે અમિતશાહ અમદાવાદના પાલડી સ્થિત કોચરબ આશ્રમ પહોંચ્યા છે. જ્યાંથી તેઓ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવવા...