GSTV

Tag : Mahatma Gandhi

ગાંધીજીના માર્ગે દેશ શરૂઆતથી ચાલ્યો હોત તો આજે…અમિત શાહે કોચરબ આશ્રમ ખાતે કહી દીધી આ મોટી વાત

Zainul Ansari
ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. અને આજે અમિતશાહ અમદાવાદના પાલડી સ્થિત કોચરબ આશ્રમ પહોંચ્યા છે. જ્યાંથી તેઓ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવવા...

Mann Ki Baat/ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર પીએમ મોદી કરશે ‘મન કી બાત’, પહેલી વખત સમયમાં થયો ફેરફાર

Damini Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (30 જાન્યુઆરી) મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરશે. પીએમ મોદી સૌથી પહેલા ગાંધીજીને તેમની પુણ્યતિથિ...

Video: સંસ્કૃત શ્લોક અને ‘મોદી-મોદી’ના નારા ગુંજી ઉઠી રોમની ગલીઓ,પીએમ મોદીએ પિયાઝા ગાંધી ખાતે બાપુને પાઠવી શ્રદ્ધાંજલિ

Bansari Gohel
PM Modi in Rome: PM મોદી શુક્રવારે 16મી G20 સમિટમાં ભાગ લેવા માટે રોમ પહોંચ્યા હતા. 2020 ની શરૂઆતમાં વૈશ્વિક મહામારી ફાટી નીકળ્યા પછી આ...

ગાંધીજીના કહેવા પર સાવરકરે અંગ્રેજોને કહ્યું હતું ‘માફી આપી દો’, ઇતિહાસકારે પુરાવા તરીકે રજૂ કર્યા ‘મહાત્મા’ના પત્ર

Bansari Gohel
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સાવરકર અને મહાત્મા ગાંધી વિશે આપેલા નિવેદન પર હંગામો મચ્યા બાદ ઇતિહાસકાર વિક્રમ સંપતે પુરાવા રજૂ કર્યા છે. તેમણે પુસ્તકમાંથી તે...

આજે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ, આપ્યો હતો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

Damini Patel
આજે 02 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉપરાંત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. શાસ્ત્રીનો જન્મ 02 ઓક્ટોબર, 1904ના રોજ થયો હતો. તેમની...

જેની ગલીએ-ગલીએ બાપુ રમ્યા એવાં મોસાળ દાત્રાણામાં ગ્રામજનોની આ માંગ હજુ સુધી સ્વીકારાઇ નથી, અહીંયા છે ગાંધીજીનાં અનેક સંસ્મરણો

Dhruv Brahmbhatt
તા. ર  ઓકટોબર એટલે ગાંધીજયંતીનો દિવસ. દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધીનાં જીવનને યાદ કરીને વ્યાખ્યાનો અને  પ્રાર્થના સભાઓ યોજી નેતાઓને ફુલહાર કરીને રાબેતા મુજબ ગાંધી...

મહાત્મા ગાંધીની આસપાસ હંમેશા 2-3 મહિલાઓ રહેતી હતી, ક્યારેય મોહન ભાગવતની આવી તસવીર જોઇ છે? રાહુલ ગાંધીનો સવાલ

Bansari Gohel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને તેના પૈતૃક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે આરોપ...

દક્ષિણ આફ્રિકા/ તોફાનો પછી 25000 સૈનિકો તૈનાત, 72 લોકોના મોત, ગુજરાતીઓની સલામતીને લઇને રાજય સરકાર ચિંતાતુર

Damini Patel
દક્ષિણ આફ્રિકામાં તોફાનો ફાટી નીકળ્યા પછી હિંસાને ડામવા માટે 25,000 સૈનિકોને તૈનાત કરાયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવાનું કામ સૈન્યના જવાનોને સોંપવામાં આવ્યું...

દેશભક્તિને લઈને મોહન ભાગવતનું નિવેદન, કહ્યું: કોઈપણ હિન્દૂ ભારત વિરોધી ન હોઈ શકે

pratikshah
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે શુક્રવારે કહ્યું કે જો કોઈ હિન્દુ છે તો તે દેશભક્ત હશે અને તે તેની મૂળ ચારિત્ર્ય અને સ્વભાવ છે....

તમે માનશો નહીં / લાકડાની ચમચી, કાંટા અને વાટકાની 1.2 કરોડમાં થઈ હરાજી, આ હતું કારણ

Bansari Gohel
ગાંધીજી વાપરતા એ એ લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)ની બ્રિટનના બ્રિસ્ટોલમાં દસમી જાન્યુઆરીએ હરાજી થશે. હરાજી માટે લઘુતમ કિંમત ૫૫ હજાર પાઉન્ડ નક્કી...

બ્રિટેનમાં મહાત્મા ગાંધીની મૂર્તિ પર ઊભું થયું જોખમ? આ કારણ આવ્યું સામે

Ankita Trada
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બ્રિટનનાં પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ અને મહાત્મા ગાંધીની મૂર્તિઓ તોડી પાડવામાં આવી શકે છે. વાત જાણે એમ...

પોતાની ડાયેટ પર વિશેષ ધ્યાન આપતા હતા મહાત્મા ગાંધી, જાણો કેટલાક રસપ્રદ તથ્યો

Arohi
દેશને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. અહિંસા, નૈતિકતા અને ઉપવાસના આધારે તેમણે દેશ માટે આઝાદીની લડત લડી હતી. ગાંધીજીએ દેશને...

માત્ર 6 મિનિટમાં આટલા કરોડમાં નીલામ થઈ ગયા ગાંધીજીના ચશ્માં, અંદાજ કરતા 20 ગણી વધારે લાગી બોલી

Ankita Trada
બ્રિટેનમાં એક લોટરબોક્સમાં લાવારિસ પડેલ મળેલ રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીના ચશ્માની નીલામી થઈ ગઈ છે. છેલ્લા મહીને એક ઓક્શન હાઉસના સ્ટાફને ચશ્માં કંપનીના લેટરબોક્સમાં લિફાફામાં પડેલા...

બ્રિટનમાં મહાત્મા ગાંધીના ગોલ્ડન ફ્રેમ ચશ્માની થશે હરાજી, આવી શકે છે આટલી કિંમત

pratikshah
ગાંધીજીને 1900 ના દાયકામાં ભેટમાં મળેલા અને તેમણે પહેરેલા મનાતા સોનેરી ફ્રેેમના ચશ્મા બ્રિટનમાં થનારી હરાજીમાં આશરે રૂપિયા 14 લાખમાં વેચાશે, એમ નીલામ ઘરના અધિકારીએ...

અમેરિકાનો રંગભેદ લંડનમાં પહોંચ્યો, ગાંધીજીના પૂતળા મામલે હવે લડાઈ શરૂ થઈ

Dilip Patel
લંડનના પાર્લિયામેન્ટ સ્ક્વોફોરમાં મૂકેલી મહાત્મા ગાંધી, મંડેલા અને ચર્ચિલના પૂતળા તોડવામાં આવી રહ્યાં છે. જ્યાં હવે સલામતી ગોઠવી દેવામાં આવી છે. અમેરિકાના કાળા નાગરિક જ્યોર્જ...

‘મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવુ અપમાનજનક’ પ્રદર્શનકારીઓ પર ભડક્યા ટ્રમ્પ

Bansari Gohel
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધ દરમિયાન વોશિંગ્ટનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત કરવા પર નિરાશા વ્યક્ત કરી છે.પોલીસ કસ્ટડીમાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ દેશભરમાં...

આ રાજ્યની સરકારે પોતાના બજેટના કવર પર મહાત્મા ગાંધીની હત્યાનો ફોટો લગાવતા સર્જાયો વિવાદ

Mayur
કેરળ સરકારે બજેટના કવર પર ગાંધીજીની હત્યાની તસવીર છાપી હતી. એ તસવીર પછી વિપક્ષોએ ગૃહમાં અને ગૃહની બહાર  ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, સરકારે કહ્યું...

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાજઘાટ પર પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

Mayur
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી નિમિતે દેશના ટોચના નેતાઓએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન...

ડૉક્ટર પાસે કોઈ દિવસ ન જવું હોય તો ગાંધીજીએ કહેલી આ વાત માની લો, જીમમાં પરસેવો પણ નહીં વહાવવો પડે

Mayur
ગાંધીજીના ઉપવાસ અંગેની ભલામણ તો હવે આધુનિક મેડિકલ સાયન્સ પણ આપી રહ્યું છે. સાજા રહેવા અને સાજા થવા માટે અઠવાડિયામાં એકવાર ઉપવાસ જરુરી છે. ગાંધીજી...

લાઠી : મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવા મામલે પોલીસે ભર્યા આ પગલા

GSTV Web News Desk
અમરેલીના લાઠીના દુધાળામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવા મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એફએસએલની તપાસમાં પાણી અથવા માટીના ટ્રેકટરથી...

ગાંધીના ગુજરાતમાં જ મહાત્મા ગાંધી નથી સેફ, અસામાજિક તત્વોએ તોડી નાખી મૂર્તિ

GSTV Web News Desk
અમરેલીના લાઠીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. લાઠીના અકાળા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવરમાં બ્યુટીફીકેશન માટે લગાવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિને તોડી પાડવામાં...

VIDEO : દેશમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો સામે અહિંસાનો સંદેશ આપવા કરાયું અનોખુ આયોજન

GSTV Web News Desk
નાગરિકતા સંશોધન બિલને કારણે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેથી વડોદરામાં આજે મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શની કરીને અહિંસાનો સંદેશ આપવામાં...

બોલિવુડના ત્રણેય ખાન આવ્યા સાથે, PM મોદીએ વીડિયો શેર કરીને કહી આ વાત

Arohi
મહાત્મા ગાંધી ફક્ત નામ નથી પરંતુ એક વિચાર છે. ગાંધીના વિચારોને ફક્ત દેશવાસીઓ જ નહીં પરંતુ દુનિયાભરમાં તેની પ્રશંસા થાય છે. પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા...

ગાંધીના ગુજરાતમાં જ બાપુનું અપમાન : પરીક્ષામાં પુછાયેલા આ સવાલથી લોકો લાલઘુમ

GSTV Web News Desk
રાજ્યમાં પેપર ફૂટવાની અને પેપર રદ્ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. તો હવે હદ તો ત્યારે થાય છે જ્યારે પેપરમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો...

ફ્રાંસ, ઉઝ્બેકિસ્તાન, તુર્કી, શ્રીલંકા,UAE બાદ હવે આ દેશે મહાત્મા ગાંધી પર ઈશ્યૂ કરી પોસ્ટ ટિકિટ

Mansi Patel
મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે, ઘણા દેશોએ ‘ગાંધીના વારસો અને મૂલ્યો’ ના માનમાં ટપાલ ટિકિટ ઈશ્યૂ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં રશિયાએ 4...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીએ RSSના મોહન ભાગવતે આપ્યો આ સંદેશો

Mansi Patel
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દરમ્યાન સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યુ કે, મહાત્મા ગાંધીના ત્યાગમય જીવન દ્વારા આપણે ઘણું શીખવુ જોઈએ. અને ગાંધીજીના આચરણને આપણે...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વંશજોએ આ રીતે બાપુના જન્મ જયંતિની કરી ઉજવણી

Mansi Patel
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વંશજોએ પણ બાપુના જન્મ જયંતિની ઉજવણી કરી છે. સુરતના ભીમરાડ ખાતે ગાંધીજીના પ્રપૌત્રએ ગાંધી સ્મારક  ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. અને ત્યાં...

આજે મહાત્મા ગાંધી હયાત હોત તો તેઓ સંઘના સભ્ય હોત, રાજ્યસભાના સાંસદનો બફાટ

Mansi Patel
રાજ્યસભાના સાંસદ રાકેશસિંહાએ કહ્યુ કે, આજે મહાત્મા ગાંધી હયાત હોત તો તેઓ સંઘના સભ્ય હોત. મહાત્મા ગાંધીની ૧૫૦મીં જન્મજયંતી વખતે તેમણે કોંગ્રેસ પર પણ આકરા...

મહાત્મા ગાંધીજીનો આ છે હેલ્થરિપોર્ટ, વજન અને બ્લડપ્રેશર જાણશો તો ચોંકશો

Mayur
‘આગામી વિશ્વ માની નહીં શકે કે એક મુઠ્ઠીભર હાડકા અને સુકલકડી કાયા ધરાવતો માનવી આ હદે ન ભૂતો ન ભવિષ્ય મહામાનવ બનીને પૃથ્વી પર વિરાટ...

ગુજરાતીઓ કરતાં વિદેશીઓને ગાંધીજીમાં છે સૌથી વધારે રસ, બાપુનું આ પુસ્તક સૌથી વેચાયું છે અંગ્રેજીમાં

Mayur
‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે…’ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ  તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં લખેલી આ...
GSTV