મહારાષ્ટ્રના જંગલ વિસ્તારોમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ૧૩ લાખ ૪૨ હજાર ૭૦૩ વૃક્ષો કાપવા માટે રાજ્ય તથા કેન્દ્રની સરકારોએ પરવાનગી આપી હતી. રાજ્ય...
મહારાષ્ટ્ર ભાજપમાં ઉપેક્ષાથી નારાજ ચાલી રહેલા રાજ્યના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને દિવંગત નેતા ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડેએ ભૂખ હડતાળનું એલાન કર્યું છે. જો કે...
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર થઈ શકે છે. એનસીપીના ચીફ શરદ પવાર સાથે મુલાકાત બાદ ભાજપના નેતા એકનાથ ખડસેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. જો...
મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા તેમજ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે અજીત પવારે જ રાજ્યમાં સરકાર બનાવવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. મહારાષ્ટ્રમાં જ્યારે...
મહારાષ્ટ્રમાં એમવીએસની સરકાર બની ગઈ અને ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા બાદ પણ પ્રધાનપદોનું કોકડું ઉકેલાયું નથી. 16મી એ આ બાબતે ખુલાસો થવાની સંભાવના વચ્ચે રાજ્ય...
મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં જ કાડાકા ભડાકા થાય તેવા પૂરી સંભાવના છે. બીજેપીમાંથી 12 ધારાસભ્યો એનસીપી અને કોંગ્રેસમાં પરત ફરે તેવી સંભાવના છે. આ ધારાસભ્યોમાં મોટાભાગના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનગમતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરવાની જાહેરાત કર્યા પછી રાજ્ય સરકાર હવે રૂા.૩,૬૦૭ કરોડના હાઈપરલૂપ પ્રોજેક્ટને બ્રેક મારે એવી શક્યતા છે. હાઈપરલૂપ...
ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય સ્મારક દાદરની ઈંદુ મિલની સાડા બાર એકર જમીન પર થવાનું છે. આ સ્મારકનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, એવી બાંહેધરી...
મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા શરદ પવારે કહ્યું હતુ કે અજીત પવાર ફડણવિસ સાથે સંપર્કમાં છે એ જાણકારી તેમને હતી. પરંતુ અજિત મને જાણ...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અનેક ભાષણો સંબોદનમાં એવો અહેસાસ થતો હતો કે તેમને પોતા માટે ઘણો ‘અહંમ’ છે. આ એમના ‘અહંમ’ના કારણે જ મહારાષ્ટ્રની...
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ઘવ ઠાકરેના પ્રધાન મંડળમાં ગણ્યા ગાંઠયા માત્ર સાત પ્રધાનો જ છે, પણ હજી એમના ખાતાની ફાળવણી લંબાઈ હોવાનું તેમજ કોંગ્રેસના પ્રધાનોને ક્યા ખાતા...
મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો હોય તેવુ લાગી રહ્યું છે. અને ખાસ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ બળવાના સૂર ઊઠી રહ્યા છે....
આખરે મહારાષ્ટ્રનું રાજકીય નાટક પૂરું થયું. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની પસંદગી પણ બિનહરીફ રહી છે. કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ બન્યા છે. ભાજપના...
ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ એવો સનસનાટી ભરેલો ખુલાસો કર્યો હતો કે 4,0000 કરોડ રૂપિયા બચાવવા માટે દેવેન્દ્ર ફડનવીસ 80 કલાક પૂરતા મુખ્ય પ્રધાન બન્યા...
શિવસેનાએ ક્યારે હિંદુત્વ છોડયું નથી. શિવસેનાનું હિંદુત્વ ગઈકાલે પણ હતું, આજે પણ છે અને આવતીકાલે પણ અમારૂં હિંદુત્વ કામકાજ રહેશે. જુબાન આપવી અને પછી ફરી...
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. તેમણે પોતાની પહેલી કેબિનેટ મીટીંગ બોલાવી હતી અને આ મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાયગઢના કિલ્લાને સંરક્ષણ માટે 20...
સ્પીકરની ચૂંટણી ઉપરાંત ઉદ્ધવ સરકારના કેબિનેટ વિસ્તરણ પર પણ નજર છે. માનવામાં આવે છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઉદ્ધવ સરકારના કેબિનેટનું વિસ્તરણ થશે. જેમાં 14...
મહારાષ્ટ્રમાં ભાજપે પોતાના સ્પીકર કેન્ડિડેટનું નામ પરત ખેંચી લીધું છે. ભાજપે આ પદ માટે કિસાન કઠોરેનું નામ પ્રસ્તાવિત કર્યુ હતું. પરંતુ આજે સ્પીકર પદની ચૂંટણી...
મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ પાર્ટીમાં બળવાના સૂર ઉઠી રહ્યાં છે. ભાજપના...
ઉદ્ધવ ઠાકરે સરકારના ફ્લોર ટેસ્ટ સમયે ભાજપે વિધાનસભામાં હોબાળો કર્યો હતો. પ્રોટેમ સ્પીકરની નિમણૂંક અને ઉદ્ધવ ઠાકરેના શપથના મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો અને ફ્લોર...
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યાં બાદ શિવસેનાનું સ્ટેન્ડ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનામાં મોદી સરકાર દ્વારા ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવીને તેમને...