હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે સતત બીજા દિવસે પણ મુંબઇમાં અસહ્ય ગરમી, બફારો,અકળામણનું વાતાવરણ ઘુમરાયું હતું. છેલ્લા બે દિવસથી બપોરે આકાશમાંથી ઉની...
મહારાષ્ટ્રમાં ત્રણ મે સુધી મસ્જિદોમાં લાગેલા લાઉડ સ્પીકર હટાવવાની રાજ ઠાકરેની ધમકી વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહવિભાગે મોટોનિર્ણય કર્યો છે અને ધાર્મિક સ્થળો પર વગર મંજૂરીએ...
મહારાષ્ટ્રના એનસીપીના પ્રધાન નવાબ મલિક સામે ચાલી રહેલ મની લોન્ડરિંગ પ્રકરણની તપાસમાં ઈડીએ તાજેતરમાં ચોંકાવનારી સ્પષ્ટતા કરી હતી. ઈડી અનુસાર કુર્લામાં આવેલી ત્રણ એકરની મુનીરા...
કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું હતું. જેમાં દેશમાં સૌથી વધુ કોરોનાનો કહેર કરેળ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જોવા મળ્યો હતો. ખાસ...
કોરોના વાયરસના કેસમાં ઘટાડાને કારણે લોકોને ઘણી રાહત મળી છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં કોરોના નિયમોમાં ઢીલ આપવામાં આવી રહી છે. ત્યારે હવે મહારાષ્ટ્ર બાદ...
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાને લગતા તમામ પ્રકારના કાયદા અથવા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ...
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર માધવ પાટણકરની માલિકીની અને નિયંત્રિત કંપનીની રૂ. 6.45 કરોડની...
કેન્દ્રીય રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ દાવો કર્યો છે કે ‘મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાવિકાસ આઘાડી ગઠબંધનના કમસેકમ 25 અસંતુષ્ટ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે.’ જો કે તેમણે...
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુંબઈ પોલીસે બુધવારે બપોરે કસ્ટડીમાં લીધા છે. તેમની સાથે ભાજપના કેટલાક અન્ય નેતાઓની પણ કસ્ટડીમાં લીધા છે. કસ્ટડીમાં લીધા પછી...
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) મુંબઈની મુલાકાતે છે. તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરએ રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે અને કેસીઆરએ...
કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવા પર હાઈકોર્ટના વચગાળાના પ્રતિબંધના વિરોધમાં દાખલ થયેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતાં સુપ્રીમ કોર્ટે અરજદારોને આ મુદ્દાને આખા દેશમાં ન...
શિવસેના સાંસદ સંજય રાઉતે મંગળવારે રાજ્યસભાના સભાપતિ વેકૈંયા નાયડુને પત્ર લખીને આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર સરકારને ધ્વસ્ત કરવાથી ઈનકાર કર્યા બાદ ED તેમને અને તેમના...
મહારાષ્ટ્રના પુણેથી એક મામલો સામે આવ્યો છે, જેમાં પત્નીથી બચી પોતાની ગર્લફ્રેન્ડ સાથે ગયેલ વ્યક્તિ પર પોતાની પત્નીની હોશિયારી ભારે પડી. અહીં એક હોટેલમાં તપાસ...
રાજ્ય સરકારે દારૂના વેચાણમાંથી આવક વધારવા માટે આજે મોટો નિર્ણય લીધો છે. વાઇન હવે રાજ્યમાં કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે. આજે...
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇ ટાઢુંબોળ થઇ ગયું હતું. રવિવારના(કોલાબા-૧૯.૫ઃસાંતાક્રૂઝ-૧૮.૨ ડિગ્રી) લઘુત્તમ તાપમાનની સરખામણીએ આજે સોમવારે કોલાબામાં લઘુત્તમ તાપમાનમાં ૪.૩ ડિગ્રી...
મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે રાજ્યમાં ફરી એક વખત ભાજપા-શિવસેના ગઠબંધનની સરકારનો સંકેત આપ્યો છે. અબ્દુલ સત્તારે મંગળવારે જણાવ્યું કે, ફક્ત કેન્દ્રીય મંત્રી...
મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં કોવિડ 19 વાયરસના સાતમા જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટમાં 282 કોરોના પોઝિટિવ કેસના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. આમાં ઓમિક્રોનના લગભગ 156 એટલે કે...
કોરોના વાયરસ અત્યાર સુધીના સૌથી ચેપી વેરિયન્ટ ઓમિક્રોન વિશ્વને ડરાવે છે. લગભગ દોઢ મહિનામાં, કોરોના વાયરસના આ વેરિયન્ટે 100 થી વધુ દેશોમાં દસ્તક આપી છે....
કોરોનાના ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોન વેરિએન્ટના કારણે દેશભરમાં તેજીથી ફેલાઈ રહ્યો છે અને ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધી એની સંખ્યા 1130ને પાર કરી ગયો. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન...
ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે મહારાષ્ટ્રમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડ વિસ્તારના એક 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કોરોના વાયરસના ઓમિક્રોન...
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. વધુ 23 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા 88 થઈ ગઈ...
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. આ એપિસોડમાં રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 6 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં ઓમિક્રોનથી...