ઉત્તર પ્રદેશમાં મહા ગઠબંધનમાંથી બસપા અલગ થયા બાદ હવે રાષ્ટ્રીય લોક દળે એક મોટુ નિવેદન આપ્યુ છે. ચૌધરી અજીતસિંહની પાર્ટી આરએલડીના પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર મસૂદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશ ઉપરાંત તામિલનાડુમાં પણ જનસભાને સંબોધી હતી, જે દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવી...
વડાપ્રધાને આજે પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં રેલીઓ સંબોધી હતી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પશ્ચિમ બંગાળમાં તેમણે મમતા બેનરજી...
મહાગઠબંધનના નેતાઓ સત્તાના ભૂખ્યા છે અને તેમાં વડાપ્રધાન પદના ૯ ઉમેદવારો છે તેમ ભાજપ પ્રમુખ અમિત શાહે પશ્ચિમ બંગાળની એક જાહેર સભામાં જણાવ્યું હતું. તેમણે...
લોકસભા ચૂંટણીમાં ભાજપના મુકાબલે માટે બનાવવામાં આવી રહેલા મહાગઠબંધન ફોર્મુલાને બિહારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં અસફળતા બાદ હવે બિહારમાં પણ...
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની રેલીમાં દેશભરના વિપક્ષની એક જૂથતાને લઈને શિવસેનાએ મોદી-શાહ પર નિશાન તાક્યુ છે. શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, પશ્ચિમ બંગાળની વાઘણે...
રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે ભાજપની વિજય સંકલ્પ રેલી આયોજિત થઈ. જેમાં નમો અગેઈનના નારાને પણ બુલંદ કરવામાં આવ્યો હતો. વિજય સંકલ્પ મહારેલીને મધ્યપ્રદેશના પૂર્વ...
એવી અટકળો હતી કે ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ મહાગઠબંધનનો ભાગ બનશે તે કવાયતને નવીન પટનાયકે ઝડકો આપ્યો છે. ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજુ...
ભાજપની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપનારા યુપીના બહરાઈચથી લોકસભાના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપને હરાવવા માટે કંઈપણ કરશે. સાવિત્રીબાઈ...
દેશમાં હાલ એવી પરિસ્થિતિ છે કે કોંગ્રેસ અને ભાજપ બન્ને ગઠબંધનના સહારે સત્તાના સિંહાસન પર પહોંચવા માટેના પ્રયત્નો કરી રહી છે. દેશમાં ગઠબંધનની રાજનીતિ 1977માં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીવાર વિપક્ષના મહાગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ જણાવ્યુ કે, વિપક્ષનું મહાગઠબંધન ધનિક રાજવંશીઓ ગઠબંધન છે. આ ગઠબંધનનું કોઈપણ પ્રકારનું...
બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાને મહાગઠબંધનમાં સામેલ કરીને તેમજ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સરકાર રચીને કોંગ્રેસે ભલે જોરદાર કમબેક કર્યું. પરંતુ ઉત્તરપ્રદેશના બે મહારથીઓ માયાવતી અને અખિલેશ...
2019ની લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં ભાજપ વિરુદ્ધનું મહાગઠબંધન બનતા પહેલા જ સમાપ્ત થતું દેખાઈ રહ્યું છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પોતાના આકરા તેવર દેખાડયા...
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ચંદ્રાપુરની મુલાકાત પહેલા મીડિયાકર્મીઓ સાથે મુંબઈ ખાતે વાતચીત કરીને 2019ના વિપક્ષના મહાગઠબંધન બાબતે સંકેત આપ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે...