પંજાબના લુધિયાણામાં થયેલા બ્લાસ્ટ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએને તપાસ સોંપી છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટમાં મોતને...
પંજાબની લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટના મુખ્ય આરોપી જસવિંદર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડને ભારત સરકારની ડિપ્લોમેટીક સફળતા ગણવામાં આવે છે કારણ કે...