GSTV

Tag : Lord Ram

બફાટ / ‘રાવણ સારો વ્યક્તિ હતો, રામે બનાવી સીતાને ફસાવાની યોજના’, વીડિયો વાયરલ થયા બાદ આ યુનિવર્સિટીની પ્રોફેસર સસ્પેન્ડ

Damini Patel
પંજાબના ફગવાડા જિલ્લામાં બનેલી લવલી પ્રોફેશલ યુનિવર્સિટી વિવાદોમાં આવી ગઈ છે. યુનિવર્સિટીની એક સહાયક મહિલા પ્રોફેસર ભગવાન રામ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા ઘણીં ટિપ્પણી...

રામ વિશે બફાટ કરતાં માંઝીને સુશીલ મોદીએ ઝાટક્યા

Bansari Gohel
રામ વિશે વાણી-વિલાસ કરનારા બિહારના નેતા જીતનરામ માંઝીને સુશીલ મોદીએ બરાબરના ઝાટક્યા હતા. દલિત નેતા માંઝીએ આંબેડકર જયંતી પર એક સભા સંબોધતી વખતે કહ્યું કે...

ભગવાન શ્રીરામની ફરિયાદ પર નોંધવામાં આવી FIR, જાણો શું છે સમગ્ર મામલો

Bansari Gohel
હરિયાણાના અંબાલામાં ભગવાન શ્રીરામની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. આ FIR રામજી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને લઇ નોંધાવવામાં આવી છે. FIR દાખલ કરનાર વ્યક્તિએ આ...

‘ભારતની અયોધ્યા બનાવટી, ભગવાન રામ નેપાળી’ ઓલીના વિવાદાસ્પદ નિવેદન પર નેપાળ સરકારની સ્પષ્ટતા

Bansari Gohel
સોમવારે નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ એક નિવેદન આપ્યું હતું કે, ભગવાન રામ ભારતના નથી પરંતુ નેપાળના છે. આ સાથે જ તેમણે તે પણ કહ્યું કે,...

ભગવાન રામથી ડરતી ભૂતની છે મમતા બેનરજી, ભાજપના નેતાએ ન રાખ્યો જીભ પર કાબૂ

Mansi Patel
પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ રાજકુમાર કેસરીએ રાજ્યના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતા મમતા બેનર્જીને ભગવાન રામનો ડર રાખનારા ભૂતની તરીકે વર્ણવ્યા છે. કેસરીએ...

રામાનંદ સાગરનો કરિશ્મો : જ્યોતિષીએ કહ્યું, ‘આ છોકરો ભગવાન શ્રીરામનું જીવન રચશે’ અને સાચું પડી ગયું

Mayur
રામાનંદ સાગરનું નામ સામે આવતા જ લોકોના આંખો અને મન પર રામાયણ અને તેમની ટ્યૂન છવાઈ જાય . રામાનંદ સાગર એ નામ નથી પણ ઈતિહાસ...

આ માણસ પોતાને ભગવાન રામનો વંશજ ગણાવે છે, 21ની ઉંમરમાં 20,000 કરોડનો છે માલિક

Mansi Patel
આજના સમયમાં ભલે લોકતંત્રએ ભલે રાજાઓ પાસેથી તેમની તાકાત તથા શાસન છીનવી લીધુ હોય પરંતુ આજે પણ આપણા દેશમાં એક એવો રાજકુમાર છે જેનો શાહી...

અયોધ્યામાં રેલિંગ પાસે જઇને પૂજા કરવાને કારણે તેને મંદિર માની લેવું જોઇએ નહી: મુસ્લિમ પક્ષનાં વકીલ

Mansi Patel
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારો તેમનો પક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે આજે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પોતાની દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરતા...

આ રાજાના અંતિમ સંસ્કારમાં ખર્ચ થયા હતા 600 કરોડ રૂપિયા, પ્રજા માનતી હતી ભગવાન રામના વંશજ

Mansi Patel
જો કોઈ વ્યક્તિનાં અંતિમ સંસ્કારમાં 600 કરોડ રૂપિયાનો ખર્ચ થયા તો સ્વાભાવિક છેકે, તે કોઈ રાજા જ હશે અથવા તો કોઈ પૈસાદાર વ્યક્તિ હશે. એવા...

ભગવાન રામના દરેક મંદિરની યાત્રા કરાવશે ભારતીય રેલવે, ભાડુ જાણીને ચોક્કસ જશો

Arohi
ભગવાન રામ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરવનાર ‘ભારતીય રેલ રામાયણ સર્કિટ યાત્રા’ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે આયોજીત કરવામાં આવી છે. ગયા વર્ષે આ...

શું ભગવાન રામનાં વંશજ હજી પણ અયોધ્યામાં છે? જજે પુછ્યુ તો વકીલે કહ્યુ…

Mansi Patel
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટે કોર્ટે રામલલાના વકીલને પૂછયું હતું કે શું ભગવાન રામના કોઈ વંશજ અયોધ્યા કે...

ખાસ છે અયોધ્યાના “કોદંડ શ્રી રામ”, અનાવરણ પહેલાં જુઓ તેના ફોટોઝ

Mansi Patel
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ 7 જૂન શુક્રવારે અયોધ્યા પહોંચવાના છે. મુખ્યમંત્રી આદિત્યનાથ અહી એક ખાસ ઉદ્દેશને પુરો કરવા માટે આવી રહ્યા છે. મુખ્યમંત્રી આદિત્યનાથ...

ભાજપ નેતાએ મમતાને આડે હાથ લીધા, કીધું રામ નામ લ્યો, ખરાબ શકિતની અસરમાંથી બચી જશો

Mansi Patel
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આડે હાથ લઇ દિલ્હી ભાજપના નેતા પ્રવીણ કપૂરે રવિવારે જણાવ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષે ભગવાન શ્રી રામનું નામ લેવું...

ભગવાન રામ માત્ર હિંદુઓના નહીં પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન : ફારૂખ અબ્દુલ્લા

Yugal Shrivastava
નેશનલ કોન્ફર્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભગવાન રામ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી. પરંતુ આખી દુનિયાના લોકોના...

પટણામાં કોંગ્રેસની રેલી પહેલા લાગ્યા પોસ્ટર, રાહુલ ગાંધી જાણો કોના અવતારમાં

Yugal Shrivastava
શિવભક્ત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે રામ અવતારમાં પણ જોવા મલે છે. પટણામાં આગામી ત્રીજી ફેબુ્રઆરીએ કોંગ્રેસની જન આકાંક્ષા રેલી યોજાવાની છે તેની તૈયારી રૂપે...

આરએસએસના ભૈય્યાજી જોશીએ અયોધ્યામાં રામ મંદિર મામલે આપ્યું વિવાદિત નિવેદન

Yugal Shrivastava
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈય્યાજી જોશીએ અયોધ્યામાં રામલલાની પૂજા અર્ચના કરી છે. સોમવારે અયોધ્યા આવેલા ભૈય્યાજી જોશીએ કહ્યુ હતુ કે તાડપત્રીમાં બેઠેલા ભગવાન રામના તેઓ...

પ્રવીણ તોગડીયા : ભાજપે દિલ્હીમાં 500 કરોડનું કાર્યલય બનાવ્યુ પરંતુ અયોધ્યામાં ભગવાન રામ તંબુમાં

Yugal Shrivastava
આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ફરીવાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદો ઉઠાવ્યો છે. પ્રવીણ તોગડીયાએ કહ્યુ કે, ભાજપે દિલ્હીમાં 500 કરોડનું કાર્યલય બનાવ્યુ...
GSTV