GSTV

Tag : Lord Krishna

VIDEO / કોણ છે વિદેશી કૃષ્ણ ભક્ત, જેમના ભજન સાંભળવા દૂર-દૂરથી આવે છે લોકો

Zainul Ansari
અમેરિકાના ન્યુયોર્કમાં રહેતી અચ્યુત ગોપી નામની વિદેશી મહિલા હિન્દુ ધર્મમાં માને છે અને ભગવાન કૃષ્ણની ભક્ત છે. તે ભગવાન કૃષ્ણના ભક્તિ ગીતો એટલા મધુર રીતે...

Krishna Janmashtami/ આજે જન્માષ્ટમી પર બની રહ્યો છે ખાસ યોગ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Damini Patel
આજે દેશ ભરમાં ધૂમ-ધામથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાદરવો માસમાં શ્રી કૃષ્ણ પૂજાનું ખાસ મહત્વ હોય છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો આખો દિવસ...

Janmanshtami 2021 : જન્માષ્ટમીના ઉપવાસ કરવાથી 21 પેઢીઓને મળે છે લાભ, ‘કૃષ્ણ’ નામનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે મોક્ષ

Vishvesh Dave
આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 30 ઓગસ્ટ સોમવારે ઉજવાશે. પુરાણોમાં જન્માષ્ટમીના દિવસે ઉપવાસ અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ માટે...

જગન્નાથ પૂરીની રથયાત્રાનો પુરો ઈતિહાસ…, કેમ સુપ્રીમે આપવી પડી શરતી મંજૂરી, આવી છે પરંપરા

Mansi Patel
ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દુઓના ચારધામોનાં તીર્થમાંથી એક છે. કહેવાય છેકે, મરતા પહેલાં દરેક હિન્દુઓએ ચારધામની યાત્રા કરવી...

ભગવાન શ્રીકૃષ્ણની જેમ વાંસળી વાગે તો વધારે દૂધ આપશે ગાય: ભાજપનાં આ નેતાનો બફાટ

Mansi Patel
અસમના ભાજપના નેતા દિલીપ કુમાર પોલે દાવો કર્યો છેકે, જો ભગવાન શ્રીકૃષ્ણની જેમ વાંસળી વગાડવામાં આવે તો ગાય વધારે દૂધ આપે છે. સિલચરથી બેવારનાં ધારાસભ્ય...

રાશિ અનુસાર શ્રીકૃષ્ણને ધરાવો આ વસ્તુઓનો ભોગ, ચમકી જશે ભાગ્ય

Arohi
જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. ભક્તો આ પર્વ પહેલાથી જ તેની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. આ વર્ષે 24...

ઢોલ નગારાના નાદ સાથે ભગવાન જગન્નાથનું મામેરુ મંદિરે લવાયુ

Mansi Patel
અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે ઢોલ નગારા સાથે ભગવાનનું મામેરૂ મંદિરમાં લાવવામાં...

દશેરાના દિવસે દ્વારકામાં સમરી પૂજન કરાયું

Yugal Shrivastava
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજી બિરાજમાન છે ત્યારે વર્ષ માં માત્ર ચાર વખત જ ભગવાનનું બાળ સ્વરૂપ નગર ચર્યાએ નીકળે છે. ત્યારે આજ...

કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી, હર્ષોલ્લાસથી અને ભક્તિભાવ પૂર્વક કરાઈ ઉજવણી

Yugal Shrivastava
દેશભરમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી, હર્ષોલ્લાસથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ. રાત્રે બાર વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મોત્વને લાખો ભક્તોએ વધાવ્યો. હર્ષઘેલા થયેલા ભક્તોએ “નંદ ઘેર...

શામળાજીમાં કૃષ્ણજન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ

Yugal Shrivastava
યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણજન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ. રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મને હજારો ભક્તોએ વધાવ્યો. વ્હાલના વધામણા કરીને ભક્તોનો હરખ સમાતો નહતો. ભક્તોએ કાળિયા ઠાકોરની...

ડાકોરમાં મધરાતે કૃષ્ણજન્મોત્સવની કરાઇ ઉજવણી

Yugal Shrivastava
ડાકોરમાં પણ મધરાતે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ભક્તોએ ભાવથી વધાવ્યો હતો. બાદમાં લાલજીને પંચામૃત સ્નાન કરાવાયું હતું. અહી મંદિરમાં બિરાજમાન રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો,...

અબુ ધાબીમાં ભારતીય લોકોએ ભેગા મળીને જન્માષ્ટમીની ઉજવણી કરી

Yugal Shrivastava
અબુ ધાબીમાં પણ ગુજરાતી અને અન્ય રાજયોના લોકોએ ભેગા મળીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. મધરાતે લાલાના જન્મને હર્ષોલ્લાસ સાથે વધાવામાં આવ્યો હતો. હાથી ઘોડા પાલખી....

શામળાજીમાં ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરી અનુભવી રહ્યા છે ધન્યતા

Yugal Shrivastava
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે કાળિયા ઠાકોરના ધામ શામળાજીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને શામળાજીના મંદિરને પવિત્ર...

દિલ્હીના ઈસ્કોન મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

Yugal Shrivastava
ઈસ્કોન મંદિરમાં કૃષ્ણભક્તિનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે દિલ્હી ખાતેના ઈસ્કોન મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઈસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટી...

કૃષ્ણના જન્મ સ્થળ એવા મથુરામાં ભક્તોનું ઘોડાપુર

Yugal Shrivastava
કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ એવા મથુરામાં પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ  છે. મથુરા ખાતેના કૃષ્ણ મંદિરને રોશનીથી સજાવી દેવામાં આવ્યુ છે....

વિશ્વભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી, દ્વારકામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા

Yugal Shrivastava
જન્માષ્ટમીના પર્વને લઈને કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં ભક્તોનો ધરાસો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં આજે વિશેષ પૂજન અર્ચન અને નૈવૈધ ધરાવવામાં આવી રહ્યા છે. ત્યારે...

અષાઢ વદ બીજના દિવસથી હિંડોળા પર્વ શરૂ

Yugal Shrivastava
અષાઢ વદ બીજ એટલે ભગવાન સ્વામિનારાયણના હિંડોળાનું પર્વ. દર વર્ષે અષાઢ વદ બીજના દિવસે વિવિધ મંદિરોમાં હિંડોળા કરવામાં આવતા હોય છે. બાપુનગર એપ્રોચ મંદિરમાં પણ...

માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગે પાંચ દિવસનો મેળો ભરાયો

Yugal Shrivastava
માધવપુરના સુપ્રસિદ્ધ મેળામાં ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ સહિત વિવિધ દેશના કલાકારોએ તેમના ઉત્કૃષ્ટ પર્ફોમન્સ રજૂ કર્યા હતા. કલાકારોએ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ સજી એકથી એક ચઢિયાતા...
GSTV