અમેરિકાના ન્યુયોર્કમાં રહેતી અચ્યુત ગોપી નામની વિદેશી મહિલા હિન્દુ ધર્મમાં માને છે અને ભગવાન કૃષ્ણની ભક્ત છે. તે ભગવાન કૃષ્ણના ભક્તિ ગીતો એટલા મધુર રીતે...
આજે દેશ ભરમાં ધૂમ-ધામથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાદરવો માસમાં શ્રી કૃષ્ણ પૂજાનું ખાસ મહત્વ હોય છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો આખો દિવસ...
આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 30 ઓગસ્ટ સોમવારે ઉજવાશે. પુરાણોમાં જન્માષ્ટમીના દિવસે ઉપવાસ અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ માટે...
ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દુઓના ચારધામોનાં તીર્થમાંથી એક છે. કહેવાય છેકે, મરતા પહેલાં દરેક હિન્દુઓએ ચારધામની યાત્રા કરવી...
અસમના ભાજપના નેતા દિલીપ કુમાર પોલે દાવો કર્યો છેકે, જો ભગવાન શ્રીકૃષ્ણની જેમ વાંસળી વગાડવામાં આવે તો ગાય વધારે દૂધ આપે છે. સિલચરથી બેવારનાં ધારાસભ્ય...
અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે ઢોલ નગારા સાથે ભગવાનનું મામેરૂ મંદિરમાં લાવવામાં...
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજી બિરાજમાન છે ત્યારે વર્ષ માં માત્ર ચાર વખત જ ભગવાનનું બાળ સ્વરૂપ નગર ચર્યાએ નીકળે છે. ત્યારે આજ...
અબુ ધાબીમાં પણ ગુજરાતી અને અન્ય રાજયોના લોકોએ ભેગા મળીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. મધરાતે લાલાના જન્મને હર્ષોલ્લાસ સાથે વધાવામાં આવ્યો હતો. હાથી ઘોડા પાલખી....
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે કાળિયા ઠાકોરના ધામ શામળાજીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને શામળાજીના મંદિરને પવિત્ર...
ઈસ્કોન મંદિરમાં કૃષ્ણભક્તિનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે દિલ્હી ખાતેના ઈસ્કોન મંદિરમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઈસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટી...
કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ એવા મથુરામાં પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. મથુરા ખાતેના કૃષ્ણ મંદિરને રોશનીથી સજાવી દેવામાં આવ્યુ છે....
જન્માષ્ટમીના પર્વને લઈને કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં ભક્તોનો ધરાસો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં આજે વિશેષ પૂજન અર્ચન અને નૈવૈધ ધરાવવામાં આવી રહ્યા છે. ત્યારે...
અષાઢ વદ બીજ એટલે ભગવાન સ્વામિનારાયણના હિંડોળાનું પર્વ. દર વર્ષે અષાઢ વદ બીજના દિવસે વિવિધ મંદિરોમાં હિંડોળા કરવામાં આવતા હોય છે. બાપુનગર એપ્રોચ મંદિરમાં પણ...
માધવપુરના સુપ્રસિદ્ધ મેળામાં ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ સહિત વિવિધ દેશના કલાકારોએ તેમના ઉત્કૃષ્ટ પર્ફોમન્સ રજૂ કર્યા હતા. કલાકારોએ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ સજી એકથી એક ચઢિયાતા...