આજે લોકસભામાં બજેટ સત્રના પહેલા ચરણનો અંતિમ દિવસ છે . આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પર થયેલ ચર્ચાના જવાબ આપી રહી છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું,...
નવા કૃષિ કાયદાના વિરોધમાં સડકથી લઇને સંસદ સુધી સંગ્રામ શરુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભા બાદ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન...
ગૌતમ ગંભીરે પૂર્વ દિલ્હીના લોકસભાના સભ્ય તરીકે સવા વરસમાં શું કર્યું તેનું રીપોર્ટ કાર્ડ બહાર પાડયું છે. ગંભીરે કોરોનાના સમયમાં કેટલાં ફૂટ પેકેટ લોકોને પહોંચાડયાં...
લોકસભા બાદ રાજ્યસભાએ મંગળવારે બેંકિંગ રેગ્યુલેશન બિલ 2020 માટે પણ મંજૂરી આપી દીધી હતી. હવે આ નવા કાયદા હેઠળ દેશભરની તમામ સહકારી બેંકો આરબીઆઈની દેખરેખ...
ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી (બીજો સુધારો) 2020 બિલ આજે રાજ્યસભામાં પસાર થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (એફએમ નિર્મલા સીતારમણ) એ રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું....
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસે ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચાની માંગણી કરતા ગૃહમાંથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસ સાંસદો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને...
એનપીઆર અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ બતાવવાની જરૂર નથી અને જે કોઈ માહિતી માગવામાં આવી રહી છે તે વૈકલ્પિક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે...
દિલ્હીમાં થયેલી હિંસાને લઇને સંસદમાં વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે સ્પીકરના ટેબલ પરથી કાગળ છીનવી લેવા અને બાદમાં તેને ફાડી નાખવા મામલે...
દેશમાં કોરોના વાયરસ(Corona virus)નો સામનો કરવા અને સાવચેતી રાખવા લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સંસદમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી. સંસદની કાર્યવાહી...
લોકસભામાં કાર્યવાહી દરમ્યાન હોબાળો કરનારા કોંગ્રેસના 7 સાંસદોને સ્પીકર ઓમ બિરલાએ સસ્પેન્ડ કર્યા છે. સ્પીકર ઓમ બિરલાની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદીય...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં જોરદાર હંગામો થયો છે. મામલો એટલો વધી ગયો છે કે સાંસદો સામ-સામે આવી ગયા છે. કેન્દ્રીય મંત્રી...
ભાજપ એક સમયે રાહુલ ગાંધીનો ‘પપ્પુ’ કહીને ઉલ્લેખ કરતી હતી. ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કહેતા અનેક કટાક્ષ કરવામાં આવ્યા હતા. હવે વડાપ્રધાને...
નાગરિકતા સુધારા કાયદો (સીએએ)ના વિરોધમાં થઈ રહેલા દેખાવો માટે વિપક્ષ પર દોષારોપણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ચેતવણી આપી હતી કે સંસદ અને રાજ્યની વિધાનસભાઓએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર યોજાયેલી ચર્ચાનો જવાબ આપ્યો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. સાથે જ...
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયા બાદ હવે કેન્દ્ર સરકારે મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ટ્રસ્ટ...
નાગરિકતા સુધારા કાયદો (સીએએ), નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આવા સમયે મંગળવારે કેન્દ્ર...
હવે સાંસદ-ધારાસભ્ય સત્તાના જોરે વાણી વિલાસ કરી અધિકારીઓ પર રૂઆબ જમાવી રહ્યાં છે. મોડાસાના સાયરા ગામમાં દલિત યુવતીના દુષ્કર્મના મામલે રજૂઆત કરવા ગયેલાં સાંસદ-ધારાસભ્યોએ પોલીસ...
રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે આક્રમક રીતે રાહુલ ગાંધીને સાંસદમાં રહેવાનો કોઈ હક્ક નથી તેવી...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયાના નિવેદન પર લોકસભામાં ભારે હોબાળો થયો. ભાજપના તમામ મહિલા સાંસદોએ રાહુલ ગાંધીની માફીની માગ કરી. ત્યારે હવે કોંગ્રેસે...
સંસદમાં પ્રશ્નકાળ શરૂ થતાં પહેલાં ભાજપના સાંસદોએ લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની માફીની માગ સાથે હોબાળો કર્યો હતો. ભાજપના સાસંદ સાધ્વી પ્રજ્ઞાને આતંકી ગણાવવા અને...
નાગરિકતા સંશોધન બિલ પર શિવસેનાએ અંતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ...
સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડાને ટેકો આપનારી શિવસેના બુધવારે રાજ્યસભામાં આ ખરડાના મુદ્દે મોદી સરકારને દગો આપી શકે છે એવા અણસાર મળ્યા હતા. હાલ રાજ્યસભામાં...