2014ની લોકસભાની ચૂંટણીમાં 370 લોકસભા બેઠકો પર મતની સંખ્યામાં ભારે ગડબડ થઈ હતી. આ ગડબડ ઇવીએમના કારણે થઈ હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમાં જણાવાયું છે કે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભારતના ઘણા પત્રકારો અને માનવાધિકાર એક્ટિવિસ્ટ પર નજર...
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યુ કે, લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ હારના દુખમાંથી બહાર આવવામાં વધુ સમય લઈ રહી છે. જેથી પાર્ટીનું ભાવિ નક્કી...
વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે નેતાઓને જવાબદારી સોંપી છે. લોકસભા ચૂંટણીમાં ધાર્યા પરિણામ ન મળ્યા બાદ હવે કોંગ્રેસ સિનિયર નેતાઓને ભરોસે છે. ત્યારે પેટાચૂંટણી વાળી બેઠકોની...
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોર્ટમાં વિવિધ કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશિલકુમાર...
સંસદના બંન્ને ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. આજે વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જવાબ આપ્યો જેમાં તેમના...
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા શિવરાજસિંહ ચૌહાણને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપાઈ છે. શિવરાજસિંહને પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનના પ્રમુખ બનાવાયા છે. એવામાં હવે શિવરાજસિંહ...
યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ બુધવારે પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યું કે...
એનડીએ સરકારના પ્રધાનમંડળમાં ફરી એકવાર ભાજપના સાથીપક્ષ જેડીયૂની વાપસી નહીં થાય. 15 વર્ષ બાદ જેડીયૂના નેતાને કેન્દ્રકેબિનેટમાં સ્થાન મળવાનું હતું, આ પહેલા જેડીયૂ વાજપેયી સરકાર...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાત બાદ નવી સરકારના પ્રધાનોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે ત્યારે કેબિનેટમા સમાવેશ કરવામાં આવેલા...
એનડીએ સરકારના પ્રધાનમંડળમાં ફરી એકવાર ભાજપના સાથીપક્ષ જેડીયૂની વાપસી થઇ છે. 15 વર્ષ બાદ જેડીયૂના નેતાને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું. આ પહેલા જેડીયૂ વાજપેયી સરકાર...
લોકસભા ચૂંટણીમાં વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા બાદ આજે પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકારની ભવ્યાતિભવ્ય શપથવિધિ છે. ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો બીજીવાર જીતીને ગુજરાત ભાજપે...
આજે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે તે અગાઉ એટલે કે રાત્રે જ ઘણા જ્યોતિષીઓએ પોતાની જ્યોતિષવિદ્યાનો ઉપયોગ કરીને કયા પક્ષને કેટલી બેઠક મળશે તેનો...
હાલમાં જ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલી સંબોધતી વખતે શેરડીના ખેડુતોને અક વચન આપ્યુ જેમા તેમણે જણવ્યુ કે સરકાર ખેડુતોને શેરડિના પુરતા...
અમેઠી લોકસભા બેઠકનો ચૂંટણી જંગ બરાબર જામ્યો છે. ર૦૧૪માં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની જીત એક લાખ મતથી જ થઇ હતી ત્યારે કોંગ્રેસના રણનીતિ ઘડનારાઓ રાહુલના...
પોલીસમાંથી પોલિટિશયન બનેલા અને નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં રહેલા સાંસદ સી.આર.પાટીલને વધુ એક વખત નવસારીથી લોકસભા ટીકીટ ફાળવવામાં આવી છે. ત્યારે સંસદમાં સીઆર પાટીલની કામગીરી...
આ લોકસભા ચૂંટણીમાં ભાજપે 4 અને કોંગ્રેસે 8 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. જેને પગલે આ 12 ધારાસભ્યોમાંથી જે ઉમેદવાર વિજેતા બનશે, તેની વિધાનસભાની પેટાચૂંટણી...