સાંસદ તરીકે ચૂંટાવાના કારણે ભાજપના ત્રણ અને એક અપક્ષ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. એટલે ફરી ગૃહમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી છે. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી...
લોકસભાની ચૂંટણીમાં સાંસદ બનેલા ભાજપના 3 અને એક અપક્ષ સિંટીગ ધારાસભ્યો આજે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા. જેથી ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100 થઈ...
યુપીમાં સપા અને બસપાના ગઠબંધનને લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર પાછળ બસપા સુપ્રીમો માયાવતી સપા પર હારનું ઠીકરૂ ફોડી રહ્યા છે. પરંતુ હારના ગણિતમાં બસપાને સૌથી...
લોકસભા ચૂંટણી પૂરી થઈ ગયા બાદ ભવ્ય વિજય મેળવનાર મોદી સરકારે કાર્યભાર સંભાળી લીધો છે. જોકે આ ચૂંટણીમાં રાજકીયપક્ષોએ પાણીની જેમ વહાવેલા પૈસાના કારણે ખર્ચના...
લોકસભાની ચૂંટણીના આવેલા પરિણામ બાદ બસપા સુપ્રીમો માયાવતી એક્શન મોડમાં આવ્યા છે. તેમણે અનેક રાજ્યોમાંથી બસપાના પ્રભારીઓને હટાવ્યા છે. જેમા ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને...
લોકસભા ચુંટણીની પ્રક્રીયા પુર્ણ થયા બાદ ભાજપાનો જુથવાદ સામે આવ્યો છે. વંથલીમા ખરીદ વેચાણ સંઘની બેઠકમાં યોજાઈ હતી. જેમાં ભાજપના આગેવાન કીરીટ ભીમાણી અને જીલ્લા...
નરેન્દ્ર મોદીની શપથ પહેલા મોદી કેબિનેટની ફોર્મૂલા સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટમાં જેડીયુ અને શિવસેનાને બે-બે મંત્રાલયની જવાબદારી મળશે. જ્યારે શિરોમીણિ અકાલી દળ...
દિલ્હીમાં આવતી કાલે દેશમાં નવી સરકારની તાજપોશી થવાની છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 7 વાગ્યે બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ...
મોદી સરકારના બીજા કાર્યકાળના શપથગ્રહણ સમારોહ પહેલા આજે જેડીયુની મહત્વની બેઠક મળી રહી છે. જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યોજાનારી આ...
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા અલ્પેશ ઠાકોર અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યું કે, અલ્પેશ ભાઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ...
વિધાનસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ ઓડિશાના સીએમ તરીકે નવીન પટનાયકે પાંચમી વાર શપથ ગ્રહણ કર્યા છે. ભુવનેશ્વરના IDCO મેદાનમાં નવીન પટનાયકની સાથે અન્ય પ્રધાનોએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે અનેકવિધ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે બંગાળમાં હિંસા દરમ્યાન માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના પરિવારને પણ શપથ ગ્રહણમાં આમંત્રિત...
દિલ્હીમાં આવતી કાલે દેશમાં નવી સરકારની તાજપોશી થવાની છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શરથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત...
ચૂંટણી દરમિયાન પ્રચાર રેલીઓમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે ભારે તકરાર જોવા મળી હતી. એક રેલીમાં મમતાએ કહ્યું હતું કે...
લોકસભા ચૂંટણી દરમિયાન સપાટી પર આવેલા ૨૮૧ કરોડ રૂપિયાના હવાલા રેકેટની તપાસ હેઠળ આવકવેરા વિભાગ ટૂંક સમયમાં મધ્ય પ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ અને મુખ્યપ્રધાન...
તાજેતરની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યુસી)ના ૧૮ સભ્યોએ ચૂંટણી લડી હતી જે પૈકી ફક્ત ચાર સભ્યો જ ચૂંટણી જીતી શક્યા છે. આ ચાર સભ્યોમાં રાહુલ...
લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના મોટા વિજય પછી મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય સહિત ત્રણ ધારાસભ્ય ભાજપમાં સામેલ થઇ ગયા છે. જેમાં બે...
2019 લોકસભા ચૂંટણીમાં જીતીને લોકસભા પહોંચેલા અમુક સાંસદોને પહેલી વખત મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે. તેમાંથી અમુક બેથી ત્રણ વખત સાંસદ છે તો અમુક...
લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસે ભારે હારનો સામનો કર્યા બાદ રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર મંગળવારે વરિષ્ઠ નેતાઓની બેઠકો ચાલી રહી છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ...
મધ્યપ્રદેશના બહુજન સમાજ પાર્ટી(બસપા)ના વિધાનસભ્ય રમાબાઇએ ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ કરી જણાવ્યું છે કે ભાજપ તરફથી મંત્રીપદ અને રૂ.પ૦ કરોડની ઓફર કરવામાં આવી રહી...
ઝારખંડના સરાયકેલા વિસ્તારમાં સવારના સમયે આઈઈડી બ્લાસ્ટ કરીને નકસલીઓએ સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યા. જેમાં 15થી વધુ જવાનો ઘાયલ થયા છે. ઘાયલોમાં સીઆરપીએફની 209 કોબરા યુનિટના...