કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry)અનલોક 5(Unlock 5) માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્ર સરકારે અવલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેમાં 50 ટકા દર્શકો સાથે...
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારત દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે કુલ 5,394 લોકોના મોત થયા છે.ત્યારે હાલમાં...
વડોદરામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન ૩ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે જેમાં નિવૃત્ત મામલતદાર અને આઇપીસીએલના નિવૃત્ત કર્મચારીનો સમાવેશ થાય છે. જ્યારે કોરોનાના ૪૪...
શહેરના સયાજીગંજ વિસ્તારમાં ફોર્ચ્યુન ટાવરમાં બીજા ત્રીજા અને ચોથા માળે આવેલ વીએસઇ સ્ટોક સર્વિસ લીમિટેડના ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવનું નિદાન થતાં અહી કામ કરનારા ૪૦થી...
કોરોનામાં ગુજરાતના હોટ સ્પોટ અમદાવાદમાં રોગચાળો બે કાબુ બન્યો છે અને રોજના ૩૦૦ થી ૪૦૦ દર્દીઓ અમદાવાદમાં નોંધાય છે. તો સામે મૃત્યુઆંક પણ અમદાવાદમાં ચિંતાજનક...
અમદાવાદમાં ગત 18 જૂનના રોજ રાજસ્થાન હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે રિફર કરાયેલા કોરોના દર્દીને દાખલ કરવામાં 35 મિનિટનું મોડું થતા તે દર્દીનું મૃત્યુ થયું હતું.આ ઘટના...
અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના વધુ ૧૪ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના લીધે ધોળકામાં વધુ બે દર્દીના મોત થયા હતા. સાણંદમાં ૫, દસક્રોઇ, ધોળકામાં ૩-૩,...
અમદાવાદમાં પ્રારંભિક તબક્કે મ્યુનિ.ના કોર્પોરેશન કોરોનાના સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરી વિરોધપક્ષ કોંગ્રેસે આ અંગે પારદર્શક રીતે ચર્ચા કરવા મ્યુનિ. બોર્ડની...
અમદાવાદમાં ગ્રામ્યમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસ માં વધારો થઇ રહ્યો છે ત્યારે ગ્રામ્યમાં કરવામાં આવતી કામગીરીમાં બેદરકારી અને હાજર ન રહેતા જીલ્લા પંચાયતના મુખ્ય...
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે ઝારખંડની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે લોકડાઉનના સમયગાળાને તારીખ 31 જુલાઈ સુધી વધાર્યો છે. આ વિશેની જાણકારી...
ચીન સાથે સરહદ પર ટકરાવ વચ્ચે ભારતમાં ચીનની પ્રોડક્ટસના બહિષ્કારની ઝુંબેશ પણ શરુ થઈ છે. જોકે ચીનની પ્રોડક્ટસે જે રીતે ભારતના દરેક ક્ષેત્રમાં પગપેસારો કર્યો...
કેરળના મલપ્પુરમ ખાતે ગર્ભવતી હાથણીને વિસ્ફોટકો ભરેલું અનાનસ ખવડાવવાની ઘટના હજુ સુકાઈ પણ નથી ત્યાં હિમાચલ પ્રદેશ ખાતેથી આ પ્રકારની હેવાનિયત ભરેલી એક ઘટના સામે...
બ્રિટનની દવા કંપની એસ્ટ્રાજેનેકાના કહેવા પ્રમાણે તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાયરસની વેક્સિનના લાખો ડોઝનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. વધુમાં જણાવ્યું...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા દર ત્રણ અઠવાડિયે બમણી થઈ રહી છે. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રોમાં મહામારી ખૂબ ઝડપથી નથી ફેલાઈ...
એક તરફ સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે હવાઈ યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યુટ ફોર એસ્ટ્રોનોમી (આઈએફએ)ના સંશોધકોએ સૌર કોરોના (Solar Corona)નો અભ્યાસ કરીને...
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રકોપ દિવસે – દિવસે વધી રહ્યો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ લોકડાઉન શિથિલ કરવાથી કોરોના વાઇરસના દરદીની સંખ્યામાં વધારો થશે. પરંતુ આજથી...
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોન્ગ્રેસના વધુ ત્રણથી ચાર વિધાનસભ્યને તોડવામાં આવે તેવી સંભાવના હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડયું છે. આ ત્રણ ધારાસભ્યોમાં જમ્બુસર વિધાનસભા...
કોરોના વાઇરસનો ફેલાવો કરવાનું વધુ અને મધ્યમ જોખમ ધરાવતા 16 ટકા દર્દીઓના કારણે જ કોરોનાનો મહત્તમ ફેલાવો થાય છે. કેન્દ્ર સરકારની અમદાવાદ સ્થિત સંસ્થા નેશનલ...
કોરોનાની હાલની સ્થિતિ અને ભવિષ્યની અનિશ્ચિત સ્થિતિને જોતા અંતે રાજ્ય સરકારે સ્કૂલોમાં વેકેશન ન લંબાવાવનો નિર્ણય કર્યો છે. 8મી જુનથી રાબેતા મુજબ નવુ શૈક્ષણિક વર્ષ...
એક તરફ, ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ, રાજ્યસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોરોનાને કોરાણે મૂકી ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ સક્રિય...