પૂર્વી લદ્દાખ, ઉત્તરી સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા હિમાલયની ઉંચાઈવાળા વિસ્તારમાં તૈનાત થનારા ભારતીય સૈનિકોને હવે સ્વદેશી ગરમ કપડા મળશે. આ એક્સ્ટ્રીમ વેધર ક્લોથિંગ...
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ શનિવારે કહ્યું કે પૂર્વ લદ્દાખમાં ભારતીય વાયુસેનાએ પોતાની તૈનાતી યથાવત રાખી છે કારણકે, ચીન સાથે હજુ પણ...
ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલી મહિલા ઘૂસણખોરને જમ્મુ સરહદ પર આરએસપુરા સેક્ટરમાં સુરક્ષાદળોએ ઠાર કરી છે. મળતી વિગતો પ્રમાણે પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ સરહદ પર...
જમ્મુ કાશ્મીરના બંદીપોરા જિલ્લામાં લશ્કરે તોયબાના બે આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓએ ગયા વર્ષે ભાજપના નેતા વસીમ બરી અને તેમના બે સભ્યોની...
બારામુલ્લામાં એલઓસી પર આતંકવાદીઓએ કાશ્મીરમાં ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કર્યો હતો. અહીં સરહદ પર થઇ રહેલી આતંકવાદી પ્રવૃત્તિ જોઈને સૈનિક તુરંત જ એક્શનમાં આવી ગયા અને...
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં એલઓસી પર આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો જેને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તંગધાર વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનારા...
ભારત-પાકિસ્તાનના સૈન્ય વચ્ચે શસ્ત્રવિરામ થયાને ૧૦૦ દિવસ વીતી ગયા છે. આ ૧૦૦ દિવસ દરમિયાન એલઓસી સરહદે ફાયરિંગ થયું નથી, પરંતુ સરહદની પેલે પાર આતંકવાદી પ્રવૃત્તિ...
એલઓસીમાં પાક. સૈન્યએ બેફામ ફાયરિંગ શરૂ રાખ્યું હતું. ડિફેન્સ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે બે સેક્ટરમાં બેફામ મોર્ટાર મારો થયો હતો અને સતત ગોળીઓ ધણધણી...
પાકિસ્તાનના નાપાક સૈન્યએ કાશ્મીર સરહદે સતત બીજા દિવસે પણ અવિરત ગોળીબાર કર્યો હતો, એમાં બે જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના ગોળીબારમાં છેલ્લાં ૨૪ કલાકમાં પાંચ...
જમ્મુ કાશ્મીર સરહદે છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને સરહદ પર ફાયરિંગ અને તોપમારો મારી રહ્યું છે. ફાયરિંગ કરીને પાકિસ્તાન ઘૂસણખોરી કરાવવામાં આતંકીઓને...
પાકિસ્તાને સરહદે ફરી તોપમારો કર્યો છે, કુપવાડા અને નૌગામ વિસ્તારમાં કરેલા આ તોપમારામાં છ નાગરિકો ઘાયલ થયા છે જ્યારે સામેપક્ષે ભારતીય સૈન્યએ પણ આક્રામક જવાબ...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન કુપવાડામાં એલઓસીની ફોરવર્ડ લોકેશનનો પ્રવાસ કર્યો. અને જવાનોનો આત્મવિશ્વાસ વધાર્યો. આ નિમિતે રાજનાથ સિંહે કહ્યું કે દરેક કિંમતે...
LOC પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેની સામે ભારતે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનના બે સૈનિકો ઠાર થયાં છે. આ સાથે જ પાકિસ્તાનના...
નિયંત્રણ રેખા ઉપર કેટલાક દિવસથી ખામોશી બાદ ગુરૂવારે ફરી એક વખત પાકિસ્તાની સૈનાએ શાહપુર જિલ્લાના કીરની અને કસબામાં આંતકીઓની ઘુસણખોરી કરવા માટે ગોળીબારી શરૂ કરી...
લદ્દાખમાં ચીન સાથેના તણાવ બાદ કાશ્મીરમાં ભારતીય સેનાની એકદમથી તૈનાતી વધી ગઇ છે. લદ્દાખ સરહદ ઉપરાંત કાશ્મીરમાં એલઓસી અને જમ્મુમાં ઇન્ટરનેશનલ બોર્ડ ખાતે પણ સુરક્ષાને...
પાકિસ્તાનને અડીને આવેલા એલઓસી સામે ભારતીય સૈન્યની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના લગભગ અડધો ડઝન સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત સૈન્યની આ કાર્યવાહીમાં એક...
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ભારતીય સૈન્યની કડક કાર્યવાહીને કારણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તાણમાં આવી ગયા છે. ભારતીય સેનાની સતત કામગીરી બાદ પીએમ ઇમરાન...