શહેર નજીક આવેલાં ધોળાકુવા ગામમાં કચરાના ઢગલાની સાથે સાથે ગંદકીમાં વધારો થતાં ગ્રામજનોની હાલત કફોડી બની જવા પામી છે. ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી...
પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો હોવાની માહિતી બ્રિટિશ સત્તાવાળાઓએ ભારતને આપી છે તેમ ભારત સરકારે આજે જણાવ્યું હતું. એક પ્રશ્રના જવાબમાં...