GSTV

Tag : Live Update

રાજસ્થાન રાજકીય સંકટ : ગહેલોત ગ્રૂપનાં પારોઠનાં પગલાં, ફલોર ટેસ્ટ બાદ સુપ્રીમમાં પણ કરી પીછેહઠ

Dilip Patel
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ અંગે હાઇકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. અધ્યક્ષ સી.પી. જોશીએ હવે તેમની અરજી પાછી ખેંચી લીધી છે....

વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે નીતિન પટેલે કરી આ મોટી જાહેરાત, ખર્ચશે આટલા કરોડ

Arohi
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના વિકાસ માટે રૂ 504 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભારત નેટ ફેઝ-1 અન્વયે રાજ્યની 6,490 ગ્રામ પંચાયતોને તાલુકા સાથે ઓપ્ટીકલ ફાયબરથી જોડવામાં...

બજેટમાં નીતિન પટેલે એ જાહેરાત કરી જેનાથી 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાતમાંથી 4 કરોડ લોકોને મળશે લાભ

Arohi
નીતિન પટેલના પટારામાંથી આજે ગુજરાત સરકારનું બજેટ બહાર પડ્યું હતું. જોમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૦૮૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું...

તમારા પેટ્રોલ અને ડિઝલ બચશે, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલે કરી આ મોટી જાહેરાત

Arohi
શહેરી વવકાસ અને શહેરી ગૃહવનમાષણ વવભાગ માટે રૂ ૧૩૧૪૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યની 45 ટકા વસ્તી શહેરમાં વસે છે. જેમાં 3 કરોડ લોકોનો...

આદીવાસીઓની રિઝવવા ખાસ કરાઈ આ જોગવાઈઓ, ફાળવાયું 14,567 કરોડનું બજેટ

Mansi Patel
સંકલિત આદિજાતિ વિકાસ યોજના હેઠળ આ વર્ષે 14 હજાર 567 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી આદિજાતિ વિકાસના વિભાગ માટે 2 હજાર 481 કરોડ રૂપિયાની...

ગુજરાતના એક ઐતિહાસિક કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવા નીતિન પટેલે 7 કરોડ આપ્યા છે, જાણો કયો છે એ કિલ્લો

Mayur
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પ્રવાસ ક્ષેત્રની વૃદ્ધિ થાય આ માટે તેમણે કમર કસી હતી. અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા અને પ્રવાસન...

નીતિન પટેલના પટારામાંથી ગુજરાતની 6 કરોડ જનતા માટે શું નીકળ્યું

Mayur
આજે ગુજરાત સરકાર દ્રારા બાકીના 8 મહિનાનું લેખાનુંદાન પારિત કરવામાં આવ્યું છે. આ પહેલા ગુજરાત સરકારે 4 મહિનાનું બજેટ લોકસભા ચૂંટણી પહેલા પસાર કર્યું હતું....

નીતિન પટેલે આ લાભાર્થીઓ માટે 751 કરોડની જાહેરાત કરી ખુશ કરી દીધા

Mayur
નીતિન ભાઈ પટેલે પોતાના બજેટમાં સામાજીક ન્યાય અને અધિકારીતાની જાહેરાત કરી હતી. જેમાં સમાજ સુરક્ષાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ માટે દિવ્યાંગો, વૃદ્ધો,...

નીતિન પટેલે બજેટમાં એટલી ભરતી કરવાની જાહેરાત કરી છે કે ફોર્મ ભરી ભરી થાકી જશો

Mayur
હાલના સમયની સૌથી મોટી ચિંતા રોજગારીની રહી છે. ભારત અને ગુજરાતમાં યુવાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ઉપરથી વધારે અભ્યાસ કરેલા યુવાનોને રોજગારી આપવામાં વર્તમાન ભાજપ...

2022ની ચૂંટણી જીતવા માટે રૂપાણી સરકારે 2019ના બજેટમાં આ મોટી જાહેરાત કરી દીધી

Mayur
નીતિન પટેલે આ બજેટમાં મહત્વનો નિર્ણય લેતા ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત વહેતી મુકી છે. વર્ષ 2022માં એટલે કે આગામી ચૂંટણી સુધીમાં કે આગામી ચૂંટણીને...

મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજનાના નિર્માણ માટે નીતિન પટેલે કરી આ જાહેરાત

Mayur
નીતિન પટેલના પટારામાંથી આજે ગુજરાત સરકારનું બજેટ બહાર પડ્યું હતું. જેમાં તેમણે સડક નિર્માણ પર પણ ભાર મુક્યો હતો. નાયબ મુખ્યપ્રધાન અને નાણા મંત્રાલયે આ...

ગુજરાતમાંથી 2,307 બાળકો ગુમ, સરકારે કહ્યું 90 ટકા કેસમાં પ્રેમ પ્રકરણ જવાબદાર

Arohi
રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં ગુમ થયેલા બાળકો અંગે આજે ગુજરાત વિધાનસભામાં વિવિધ ધારાસભ્યોએ પૂછાયેલા પ્રશ્નોમાં મોટા ખુલાસાઓ થયા છે. રાજ્યમાંથી એક વર્ષમાં કુલ 2,307 બાળકો...

આંધ્ર પ્રદેશમાં જંગી જીત બાદ જગનમોહન રેડ્ડી આજે ગ્રહણ કરશે સીએમ પદના શપથ

Bansari Gohel
આંધ્ર પ્રદેશમાં મોટી જીત હાંસલ કર્યા બાદ વાયએસઆરના વડા જગનમોહન રેડ્ડી આજે આંધ્ર પ્રદેશના સીએમ પદના શપથ ગ્રહણ કરશે. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હન તેમને...

લોકસભામાં કયો સાંસદ ક્યાં બેસશે તે આ રીતે થાય છે નક્કી, આ ફોર્મ્યુલા કરે છે કામ

Bansari Gohel
લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થઇ ચુકી છે અને હવે નવી સરકારની રચનાની રાહ જોવાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદી 30મેના રોજ બીજીવાર વડાપ્રધાન પદના શપથ...

ઇલેક્શન પૂર્ણ થયા બાદ EVMનું શુ થાય છે? જાણો શું છે ચૂંટણી આયોગના કાયદા

Bansari Gohel
લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. આ ચૂંટણીમાં EVMના રોલ પર અનેક દલીલો થતી રહે છે. આશરે 90 કરોડ મતદાતાઓ માટે ચૂંટણી આયોગે લાખો EVMની...

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

pratikshah
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે લોકસભા ચૂંટણીનાં પરિણામ પર પોતાની પ્રતિક્રિયા આપી.. દિગ્વિજય સિંહે કહ્યું કે ચૂંટણીના પરિણામ અમારા માટે ચિંતાનો વિષય છે.. મધ્યપ્રદેશના ભોપાલથી...

લોકસભાની ચૂંટણીમાં મહીલા સાંસદોનો દબદબો, રેકોર્ડ બ્રેક મહીલા સાંસદો ચૂંટાયા

pratikshah
17મી લોકસભાના વિજયી ઉમેદવારમાં મહિલાઓની કુલ સંખ્યા 78 છે.. મહિલા સાંસદોની અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી સાથે નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સાંસદોની સંખ્યાના...

રાજ્યમાં કોંગ્રેસનો રકાસ છતાં નહી છીનવાય પ્રમુખ પદ!

pratikshah
દેશભરની જેમ મોદીના ગુજરાતમા પણ મોદી મેજીક એવો ચાલ્યો કે લોકસભા ચૂંટણીમાં ફરી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા….વિધાનસભા ચૂંટણીમાં જે કોંગ્રેસ સારા પરિણામ લાવી શકી...

મોદીએ પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું, બેઠક બાદ લીધો નિર્ણય

Arohi
કેન્દ્રીય મંત્રીમંડળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. જે બાદ પીએમ મોદીએ આજે રાતે...

ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા પરેશ ધાનાણીએ આપ્યુ રાજીનામું

Arohi
લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થઈ ગયુ છે ત્યારે કોંગ્રેસ આ ચૂંટણીમાં ખુબ જ ખરાબ રીતે હારી હતી. ગુજરાતમાં કોંગ્રેસને એકપણ સીટ નથી મળી કોંગ્રેસને...

ચૂંટણીના પરિણામ બાદ PM મોદી ફરી શરૂ કરશે મન કી બાત, તૈયારીઓ શરૂ કરાઈ

Mansi Patel
લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ દેશમાથી આચાર સંહિતા પણ હટી ગઇ છે. એટલે દેશ ફરી એકવાર બે મહિના પહેલાની સ્થિતિમાં પહોંચી ગયો છે.  ચૂંટણી...

લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને મળી મંજૂરી, મોદી PM પદ પરથી આપશે રાજીનામું

Mansi Patel
કેન્દ્રીય મંત્રિમંડળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. જે બાદ પીએમ મોદી રાત સુધીમાં...

જાણો કોને ક્યું સ્થાન મળશે મોદીના પ્રધાનમંડળમાં?

Arohi
ભાજપને મળેલી ઐતિહાસીક જીત પછી હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે, આગામી સપ્તાહમાં નરેન્દ્ર મોદીના શપથ પછી તેમના પ્રધાનમંડળમાં કોણ કોણ સામેલ થઈ...

રામચંદ્ર ગુહાએ માંગ્યુ રાહુલ ગાંધીનું રાજીનામુ, કહ્યુ રાહુલે આત્મસન્માન પણ ગુમાવ્યુ

Mansi Patel
લોકસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસીક જીત બાદ કોંગ્રેસ ભારે નામોશી થઇ છે. 2014માં 44 બેઠક અને હવે 52 બેઠક મળ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠવા...

આગામી 25 વર્ષ સુધી કોઇ પણ નહી કરી શકે મોદીનો મુકાબલો : શિવસેનાનો દાવો

Bansari Gohel
લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. આ દરમિયાન શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે આગામી 25 વર્ષ સુધી કોઇ તેમને પડકારી શકે...

સુપ્રિમ કોર્ટને મળ્યા ચાર નવા જજ, હવે જજોની સંખ્યા વધીને થઈ ગઈ 31

Mansi Patel
2009ની બાદ પહેલી તક છે કે જ્યારે સુપ્રીમ કોર્ટના જજની કુલ સંખ્યા 31 થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ દ્વારા બુધવારે ચાર જજને શપથ લેવડાવવામાં આવી હતી....

શનિવારે દિલ્હીમાં BJP સંસદીય દળની મળશે બેઠક, શનિવારે ચૂંટી શકે છે નેતા

Mansi Patel
લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળવાની છે. આ બેઠકમાં એનડીએના સાથી પક્ષના નેતાઓ હાજર રહેશે. બેઠકમાં તમામ નેતાઓ નરેન્દ્ર મોદીને...

દેશમાં રાષ્ટ્ર ધર્મની મોટી જીત અને હિંદુ વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપનારની હાર થઇ

Bansari Gohel
ભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને 3 લાખ 64 હજાર 822 મતોના અંતરથી હરાવ્યા છે. ચૂંટણીમાં જીત હાસલ કર્યા બાદ...

PM નરેન્દ્ર મોદીની બંપર જીત બાદ બદલાયા પાકિસ્તાનના સુર, વિદેશમંત્રી માટે ખોલ્યુ એરસ્પેસ

Mansi Patel
લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની બંપર જીત બાદ જ્યાં વિદેશોમાંથી નેતાઓ અભિનંદન આપી રહ્યા છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે.નવા ઘટનાક્રમમાં પાકિસ્તાને...

લોકસભા સીટ કે જ્યાંથી માત્ર 181 મતે હાર્યો આ ઉમેદવાર

Arohi
લોકસભા ચુંટણીના પરિણામોમાં વિપક્ષના મોટો નેતા મોદીના વાવાઝોડામાં ઉડી ગયા. કેટલાંક ઉમેદવારો 5 લાખથી વધુ મતોના અંતરથી પ્રચંડ જીત હાંસલ કરી પરંતુ એક ઉમેદવાર એવો...
GSTV