લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારની રણનીતિ ઘડવા માટે ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુર ગુજરાતમાં છે. તેમની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદ પૂર્વ,પશ્ચિમ અને ગાંધીનગર...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી રાજકીય ભૂકંપ આવ્યો છે. કલ્યાણપુર તાલુકા પંચાયતના 7 સભ્યોની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે. થોડા સમય પહેલા જ તમામ સભ્યો કોંગ્રેસમાંથી...
લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીનો જાહેરમાં ક્રેજ જોવા મળી રહ્યો છે. મોદીની ચૂંટણી રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. મોદી-મોદીના સૂત્રો ઘણી વાર રેલીમાં...
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા. ફારૂક અબ્દુલ્લાએ...
ચૂંટણીઓમાં રાષ્ટ્રીય અને સ્થાનિક પક્ષોના ઉમેદવારોની સાથે કેટલાક લોકો પણ અપક્ષ રીતે ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા હોય છે. અપક્ષ ઉમેદવારોનો પણ ક્યાંકને ક્યાંક પ્રભાવ જોવા મળતો...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કર્મચારીએ ભાજપની કામગીરી કરતાં પંચે નોટીસ ફટકારી છે. જીટીયુમાં મિડીયા ડિપાર્ટમેન્ટમાં હંગામી કર્માચારી તરીકે કામગીરી કરતાં મિલન પાઠકે ચાલુ નોકરીએ ભાજપ માટે...
પાકિસ્તાની રૂપિયાની વેલ્યૂ ભારતીય રૂપિયાની સરખામણીએ લગભગ અડધી જ છે. મોંઘવારીથી પહેલાથી જ ત્રસ્ત પાકિસ્તાનની જનતાને ઇમરાન ખાનની સરકારે નયા પાકિસ્તાનનો નારો આપ્યો હતો. જો...
ઉત્તર પ્રદેશના બદાયુમાં બસપા અધ્યક્ષ માયાવતીએ સપા-બસપા અને આરએલડીની સંયુક્ત રેલીમાં સંબોધન કરી ભાજપ અને કોંગ્રેસને નિશાને લીધી. માયાવતીએ રેલીમાં અલી અને બજરંગબલીનો મુદો ઉઠાવતા...
રાજકોટ-કોંગ્રેસને લોકસભાની ચુંટણી પહેલા વધુ એક ફટકો પડયો છે. જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા તથા રાજકોટ શહેર-જિલ્લા NSUIપ્રમુખ જયકીશનસિંહ ઝાલાએ કોંગ્રેસને...
પાંચ ધારાસભ્યોએ પરથી ભટોળ પાસેથી રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં ગેની બહેનનું નામનો પણ સમાવેશ થાય છે. વાવના ધારાસભ્ય ગેની બહેન સામે...
સપા નેતા આઝમ ખાને બજરંગબલી અંગે આપેલા નિવેદન બાદ તેઓ ભાજપના નેતાઓના નિશાને આવ્યા છે. ત્યારે આ મામલે ભાજપના નેતા ગિરિરાજસિંહે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ...
છોટાઉદેપુર જિલ્લાના ખેરકુવા ગામના લોકો ચૂંટણીના મહાપર્વને ઉજવવાને બદલે માદરે વતન જવા મજબૂર બન્યા છે. પોતાના વૃધ્ધ માબાપને ભગવાન ભરોશે છોડી રહ્યા છે. અન્ય જગ્યાએ...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી પીએમ મોદીને ટક્કર આપવા ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધીએ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાની...
૧૩ એપ્રિલ, ૧૯૧૯ એટલે બૈશાખીનો દિવસ. અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગમાં અંગ્રેજ સરકારે કરેલા અંધાધુંધ ગોળીબારમાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવેલા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ ઘટનાનું...
ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પાટણમાં તેની સામે વિરોધનો સૂર જોવા મળ્યો છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિએ અલ્પેશ ઠાકોરનો વિરોધ...
નમો ટીવી પર ચૂંટણી પંચે રોક લગાવ્યા બાદ ભાજપે નમો ટીવ પર પ્રસારિત કરવામાં આવતી સામગ્રી મંજૂરી માટે ચૂંટણી પંચને મોકલ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે...