ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વધુ દસ્તાવેજોની હવે જરૂર રહેશે નહીં. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયના નિયમો સરળ કર્યા છે. લોકોની દોડધામને બચાવશે. સાથે વાહન નોંધણી...
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ વૈશ્વિક રોગચાળા કોવિડ -19 ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ...
સરકારની પ્રત્યક્ષ લાભ અંતરણ યોજના હેઠળ, પ્રત્યેક સિલેંડર પર સબ્લિડીની રકમ સીધી ઉપભોક્તાના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. જો ઉપભોક્તાના બેન્ક આ સુવિધાનો લાભ...
સ્થાવર સંપત્તિની માલિકી માટે હવે તેને આધાર સાથે લિંક કરાવવાની રહેશે. કેન્દ્ર સરકાર પ્રથમવાર સંપત્તિના માલિકીપણા માટે કાયદો લાવી રહી છે. મુસદો તૈયાર થઈ ચૂક્યો...
ઉત્તર પ્રદેશમાં દરેક શહેરી સંપત્તિઓ માલિકનાં આધાર કાર્ડો સાથે લિંક કરવામાં આવશે. યોગી આદિત્યનાથ સરકારે કર્ણાટકની જેમ જ અહી પણ અર્બન પ્રોપર્ટીઝ ઓનરશિપ રિકોર્ડ(યૂપીઓઆર) યોજના...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહના નક્સલવાદીઓ સાથે સંબધ હોવાનો આરોપ પોલીસ દ્વારા લગાવવામાં આવ્યો છે. પુણે પોલીસ હાલમાં ભીમા કોરેગાંવ...
છેલ્લા ઘણા દિવસોથી વોટ્સએપ મેસેજની અફવાઓના લીધે દેશના કેટલાક ભાગોમાં ભીડ દ્વારા માર્યા જવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. ઝારખંડ, ક્ષિપુરા, આંધ્રપ્રદેશમાં પણ અફવાઓના કારણે...