ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં વીજળી પડવાથી 68 લોકોનાં મોત નીપજ્યાં છે. દર વર્ષે વીજળી પડવાના કારણે દેશના કેટલાક રાજ્યોમાં હજારો લોકોનાં મોત થાય છે....
દેશમાં હજુ ચોમાસુ બરાબરનું જામ્યું નથી ત્યાં દેશના જુદા-જુદા વિસ્તારોમાં વીજળી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. યુપીમાં 41 લોકોનાં વીજળી પડવાથી મોત થયા હતા...
પશ્ચિમ બંગાળમાં આકાશીય વીજળી પડતા અલગ-અલગ જિલ્લાઓમાંથી 20 લોકોના મોત નિપજ્યાં છે. આ મોત 3 જિલ્લામાં થયા છે. દક્ષિણ બંગાળમાં સોમવાર રોજ બપોર બાદથી કોલકાતા...
બિહારમાં ફરીવાર આકાશમાંથી આફત વરસી છે. મંગળવારે વીજળી પડવાના કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના 5 જિલ્લામાં વીજળી પડવાના કારણે લોકોના જીવ ગયા છે....
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજળી પડતા 2 લોકોના મોત થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખંભાળીયા તાલુકાના વિરમદળ ગામે વીજળી પડતા...
જામનગરમાં જીવતો વીજ વાયર તૂટતાં એક બાળકનું મોત થયુ. શહેરના સુભાષપાર્ક વિસ્તારમાં વીજ વાયર તૂટીને મોટરસાયકલ ઉપર પડ્યો. જેથી ૧૨ વર્ષના પ્રદીપ મકવાણાનું મોત અને...
પૂરગ્રસ્ત બિહારમાં એક મોટી દુર્ઘટના બની છે. બિહારના નવાદા જિલ્લાના કાશીચકમાં ધાનપુર દલિત ટોળામાં આકાશી વીજળી પડી. જેમાં 8 બાળકોના મોત નિપજ્યા છે. Bihar: 8...
અમદાવાદ શહેરમાં નવી એસ.વી.પી.હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્ધાટન વડાપ્રધાનના હસ્તે થનાર છે. તેમજ વાઇબ્રન્ટ સહિતા મહત્વના ઇવેન્ટોને ધ્યાને લઇને શહેરના ઓવરબ્રિજ અને રિવરફ્રન્ટને ડેકોરેટીવ રોશની...
રાજધાની નવી દિલ્હીમાં સવારે ભારે વરસાદ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. દિલ્હીના ઈન્દિરાગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, તીન મૂર્તિ ભવન, આરકે પુરમ અને અન્ય વિસ્તારોમાં ભારે...