ભારતના પ્રમુખ વિદ્વાનોમાં ગણાતા એવા આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને ભવિષ્યમાં સફળ થવા અને નિરાશાથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. આ જ કારણ છે કે ચાણક્યની...
વિશ્વભરમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે ત્યારે લોકો કોરનાવાયરસ પ્રત્યો અનેક પ્રકારની ગેરસમજોનો શિકાર બનીરહ્યા છે. સામાન્ય શરદી ખાંસી અને તાવ વાળા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી...
અવિરલે ટેક્સીમાંથી ઊતરી ઝડપી પગલે નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં પ્રવેશ કર્યો. સવારના ૭.૩૫ વાગી ચૂક્યા હતા. એ પ્લેટફોર્મ નં.૧ પર ઊભેલી શતાબ્દી એક્સપ્રેસના એસી ચેરકારના...
કોરોના વાયરસની મહામારીથી પુરી દુનિયા પરેશાન છે અને અત્યારસુધીમાં લાખો લોકોની આ વાયરસના કારણે મોત નીપજી ચુક્યાં છે. સંક્રમણની બચવા માટે અને તેની ઝપેટમાં આવ્યાં...
કેરી- કેરીમાં એવા કેટલાક એવા તત્વો છે જે પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં મદદ કરે છે. તેમાં ભરપુર પ્રમાણમાં પૈક્ટિમ હોય છે જે લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટાડવામાં...
ટામેટા ગુણકારી અને ફાયદાકારી હોય છે. જેમાં સફરજન અને સંતરા બંનેના ગુણ હોય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન અને એંટીઓક્સીડેંટ્સ હોય છે. ટામેટા પેટના રોગને દૂર...
હજારો વર્ષ જૂના આયુર્વેદમાં દેસી ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે બહુજ સારું માનવામાં આવ્યુ છે. પરંતુ હાલનાં સમયમાં લોકોમાં ઘીને કારણે વજન વધવાનું ચિંતાનો વિષય બની...
એલોવેરા નાં ફાયદા તો તમે જાણતા જ હશો. કારણકે એલોવેરામાં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણ હોય છે. જે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. પરંતુ શું તમે...
મનુષ્યને આજની રોજબરોજની વ્યસ્ત લાઇફમાં પોતાનું શરીરનું ધ્યાન રાખવાનો સમય જ નથી મળતો. ત્યારે શરીર સ્વસ્થનાં હોય તો બિમારીની શરૂઆત થતી હોય છે. ત્યારે તમને...
રાજ્યમાં કોરોનાના કેસો યથાવત છે. ત્યારે ધોરાજીમાં કોરોનાનો કેસ સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરના કંસારા ચોક વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે...