ગુજરાત કોંગ્રેસની કમાન જ્યારથી અમિત ચાવડાના હાથમાં આવી છે. ત્યારથી લઈને અત્યાર સુધીનું કોંગ્રેસનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે. સત્તાનો મળતી નથી પરંતુ ધારાસભ્યો...
પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે જમ્મુ-કાશ્મીરની જનતા ભાગલાવાદને પરાસ્ત કરીને નવી આશાઓ સાથે આગળ વધશે. ગુડ ગવર્નેન્સ અને પારદર્શિતાના વાતાવરણમાં નવા ઉત્સાહની સાથે પોતાના...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જગ્યાએ અન્ય કોઈ નેતાની પસંદગી કરવામાં આવશે તેવો કોંગ્રેસના ચેરપર્સન અને રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધીને સવાલ પૂછાતા તેમણે નો કમેન્ટ કહી...
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ભૂતપૂર્વ પત્રકાર આશુતોષે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નામ લીધા વગર આરોપ લગાવ્યો છે. આશુતોષે ટ્વિટ કરીને જણાવ્યુ છે...