GSTV

Tag : Leaders

ક્રિમિનલ કેસોવાળા નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધની માગ, દેશભરમાં આંકડો પાંચ હજાર નજીક પહોંચી

Damini Patel
ધારાસભ્યો અને સાંસદો સામેના પેન્ડિંગ આપરાિધક કેસોની ઝડપથી સુનાવણી કરવામાં આવશે. નેતાઓ સામેના આ પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ કોર્ટોની સ્થાપના કરવાની માગણી કરતી...

તાલિબાની શાસન: કોને મળશે અફઘાનિસ્તાનની કમાન? ચાલો જાણીએ તાલિબાનોની નેતાગીરી વિશે

Zainul Ansari
અંતે જેનો ભય હતો તે જ થઈને રહ્યું, તાલિબાનોએ કાબુલ કબજે કરી લીધું છે અને હવે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન સ્થપાશે. જો કે તાલિબાન તરફથી અફઘાનિસ્તાનમાં...

બિહારમાં નેતાઓની બીજી પેઢી પણ ચૂંટણી લડી રહી છે, લાલુ યાદવે પોતાના કુટુંબીઓને ટિકિટ આપવામાં નોંધાવેલો છે વિક્રમ

Dilip Patel
બિહારની ચૂંટણીમાં આ વખતે જૂની પેઢીને નેતાઓના સંતાનો પણ ચૂંટણી લડી રહ્યાં છે. લોકશાહી માટે મતદારો સર્વપરી હોય છે. પણ નેતાઓ એવું માનવા લાગ્યા છે...

હાર્દિક પટેલે ભાજપને પહેલો ઝટકો આપ્યો, રાજકોટમાં 40 નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Dilip Patel
ગુજરાતમાં રાજકોટ મહાનગર પાલિતા – રામપાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભાજપને મોટો ઝટકો આપ્યો છે. તેમણે કોંગ્રેસમાં...

શરદ યાદવની જેડીયુ પરત શક્ય, સંપર્કમાં રોકાયેલા છે મોટા નેતાઓ

Dilip Patel
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તમામ સંભવિત સમીકરણો બનાવવાનો પ્રયાસ નીતીશ કુમાર કરી રહ્યા છે. નીતિશના જુના સાથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ યાદવ ઘરવાપસી કરે તેવી...

ગાંધી પરિવાર સામે બળવો કે શું? : 9 નેતાઓએ આઝાદના ઘરે કરી મીટિંગ, હવે આ મૂકી માગણી

Arohi
કોંગ્રેસને કાયમી પ્રમુખની જરૂર છે અને બીજા પણ કેટલાક સુધારા થવા ઘટે એવો પત્ર પક્ષના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને લખનારા નવ નેતાઓએ પોતાના આ પત્રની...

રાજકારણીઓને દિલ્હીમાં આ નિયમોનુસાર ફાળવાય છે બંગલાઓ, ભાડાને લઇને પણ આ છે નિયમો

Arohi
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નવી દિલ્હી ખાતેનો સરકારી બંગલો ખાલી કરવો પડશે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે બુધવારે પ્રિયંકા ગાંધીને આ મામલે એક...

કોરોનાની મહામારી વચ્ચે ભાજપમાં શિતયુદ્ધ વકર્યું, નેતાઓ વચ્ચે ગ્રૂપમાં તુ… તુ.. મેં….મેં… થઈ ગઈ

Mansi Patel
હાલમાં ચો તરફ કોરોનાને લઈને ચર્ચા ચાલી રહી છે એવામાં ભાજપમાં કોરોનાને લઈને નેતાઓ વચ્ચે તું તું મેં મેં થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું...

CAA પર આજથી BJPનું ડોર-ટુ-ડોર કેમ્પેઈન, 3 કરોડ લોકો સુધી પહોંચશે મંત્રી અને નેતા

Mansi Patel
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) પર આજ સુધી એટલે કે 5 જાન્યુઆરીએ સૌથી મોટું જન જાગૃતિ અભિયાન શરૂ કરવાની તૈયારી કરી...

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તાર બાદ વિરોધનો સૂર દેખાયો, નારાજ નેતાઓ સોનિયા ગાંધી સાથે કરશે બેઠક

Mansi Patel
મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણને હજુ એક દિવસ થયો છે ત્યાં વિરોધના સૂર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું એક જૂથ મંત્રીમંડળથી ઘણું નારાજ જોવા મળી...

સુરતમાં ભાજપના નેતાઓની જૂથબંધીથી જ્ઞાતિવાદની આગ ભડકશે, પાટીદાર વિસ્તારોને બાકાત રખાયા

Mansi Patel
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ મુદ્દે ભાજપના નેતાઓની જૂથબંધીથી સુરતમાં ફરી એકવાર જ્ઞાતિવાદના બીજ રોપાવાનું શરૂ થઈ ગયું છે. સુરતને અડીને આવેલા પાટીદાર બહુમતીવાળા વિસ્તારને ભાજપના...

ઉદ્ધવ ઠાકરેના શપથ સમારંભમાં જાણો કોણ રહેશે હાજર, આ નેતાઓને મોકલાયું આમંત્રણ

Mansi Patel
મુંબઇના દાદરમાં આવેલા શિવાજી પાર્કમાં ગુરૂવારે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે. ત્યારે શિવાજી પાર્કમાં શપથ સમારોહની તમામ તૈયારીઓ શરૂ થઇ ગઇ...

મહારાષ્ટ્રનો સત્તા સંગ્રામ: સુપ્રિમ કોર્ટમાં સુનાવણી બાદ બોલ્યા કોંગ્રેસનાં નેતા- જડબાતોડ જવાબ મળશે

Mansi Patel
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં લોકશાહીની હત્યા થઈ છે, સુપ્રીમ કોર્ટને અમે 154 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર દેખાડ્યો. ફ્લોર ટેસ્ટમાં...

ભાજપે કેજરીવાલની સામે ખોલ્યો મોર્ચો, પાણીના સેમ્પલ લઈને કર્યુ પ્રદર્શન

Mansi Patel
રાજધાની દિલ્હીમાં પીવાના પ્રદૂષિત પાણી મુદ્દે રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઇ રહી છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પાણી મુદ્દે ઉગ્ર...

ભારત રત્ન આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી, મોદી સરકારે ભાજપના સાંસદને જ ઝાટક્યા

Mansi Patel
ભાજપના સાંસદ ગોપાલ ચિન્ના શેટીએ સંસદના શિયાળુ સત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવા અંગે સવાલ પૂછ્યો હતો. જેના પર કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોઇને...

મહારાષ્ટ્રની મોંકાણમાં શિવસેનાની અગ્નિપરીક્ષા, નેતાઓને હવે ભાજપ લાગી રહી છે સારી

Mansi Patel
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મીટિંગ બાદ એનસીપી સુપ્રીમો શરદ પવારના બદલેલા વ્યવહારે શિવસેનાને ચિંતામાં મૂકી દીધી છે. જેઓએ સોનિયા ગાંધી સાથે સરકાર બનાવવા બાબતે...

ભાજપે 100 બળવાખોરોને ઘરભેગા કરી દીધા, પ્રથમવાર લીધો મોટો નિર્ણય

Mansi Patel
ઉત્તરાખંડમાં પંચાયતોની ચૂંટણી ટાણે જ શાસક ભાજપે છેલ્લા દસ દિવસમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને ચૂંટણી લડી રહેલા 100 જેટલા નેતાઓ-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા...

પૂર્વ સાંસદ રમાકાંત યાદવ સહિત બસપા તેમજ કોંગ્રેસ નેતા જોડાયા સપામાં, ફૂલનની બહેન પણ સાયકલ પર સવાર

Mansi Patel
સમાજવાદી પાર્ટીમાં રવિવારે ઘણા નેતા સામેલ થયા. આઝમગઢના પૂર્વ સાંસદ રમાકાંત યાદવ પોતાના અનેક સમર્થકોની સાથે સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા. રમાકાંત યાદવના પુત્રી આઝમગઢની ફૂલપુર...

કોંગ્રેસની બેઠકમાં સામેલ ન થયા રાહુલ, સોનિયાએ નેતાઓને આપ્યો આ ઉપદેશ

Mansi Patel
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના મહાસચિવો, રાજ્યોના પ્રભારીઓ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની બેઠક મળી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત મનમોહન સિંહ, ગુલામ નબી...

સુષમા સ્વરાજના અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરાયા, પરિવારજનો રહ્યા હાજર

Mansi Patel
દિલ્હીનાં પહેલાં મહિલા મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની અસ્થિઓને ગઢમુક્તેશ્વરમાં ગંગામાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. સુષમાના પરિવારજનો સવારે લોધી શ્મશાનઘાટથી તેમની અસ્થિઓ...

વિધાનસભા ખાતે નેતાઓનો જમાવડો, ભાજપના ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી

Arohi
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા ભાજપના બંને ઉમેદવારો એસ. જયશંકર અને જુગલ ઠાકોર વિધાનસભા ભવન પહોંચ્યા હતા. જ્યાં ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા તેમનું...

બિહારમાં આજે ભાજપ-જેડીયુ અને એલજેપીના ઉમેદવારોના નામની જાહેરાત થાય તેવી શક્યતા

Yugal Shrivastava
બિહારમાં એનડીએની પાર્ટીમાં બેઠકની વહેંચણી થયા બાદ આજે ઉમેદવારના નામની જાહેરાત થવાની શક્યતા છે. બિહારમાં ભાજપ-જેડીયુ 17-17 અને એલજેપી 6 બેઠક ફાળવવામાં આવી છે. જેડીયુ...

જૈશના કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈકથી આ નેતા નાખુશ, દાવાઓ પર ઉઠાવ્યા સાવ આવા સવાલો

Arohi
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે, ભારતીય હવાઇ દળે પી.ઓ.કે.માં ઘુસીને જૈશના ઠેકાણા પર હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે...

પુલવામામાંના હુમલા બાદ ભાગલાવાદી નેતા યાસીન મલિકની કરાઈ ધરપકડ

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલે આત્મઘાતી હુમલા બાદ કેન્દ્ર સરકારે ભાગલાવાદીઓ પર તવાઈ શરૂ કરી. મોડી રાત્રે પોલીસે સુરક્ષદળોએ ભાગલાવાદી નેતા યાસીન મલિકની શ્રીનગરમાં આવેલા તેમના...

ઓવૈસીએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના નિવેદન અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યુ

Yugal Shrivastava
એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના નિવેદન અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. ઓવૈસીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, ગડકરીએ નિવેદન આપીને પીએમ...

કોંગ્રેસના આ બે નેતાઓને આઈટી વિભાગે ફટકારી 100 કરોડની નોટિસ

Yugal Shrivastava
નેશનલ હેરાલ્ડના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા તથા યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને આઈટી વિભાગે 100 કરોડની નોટિસ ફટકારી છે. એક અંગ્રેજી અખબારના...

જો તમે બેકાર છો અને આ રાજ્યમાં રહો છો તો રાજ્ય સરકાર આપશે તમને કાર

Yugal Shrivastava
લોકસભાની ચૂંટણી પહેલા ટીડીપીના નેતૃત્વવાળી આંધ્રપ્રદેશ સરકારે રાજ્યના લોકોના દિલ જીતવા માટે અવનાવા હથકંડાઓ અખત્યાર કર્યા છે. આ કડીમાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ સ્માર્ટ ફોન વહેંચવાની...

આ કેન્દ્રીય પ્રધાન અનુસાર 90 ટકા નેતાઓ છે બીમાર, તેમનામાં આત્મવિશ્વાસની છે કમી

Arohi
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય પ્રધાન ડૉ. સત્યપાલ સિંહે રાજકારણ સાથે જોડાયેલા 90 ટકા નેતાઓને બીમાર ગણાવ્યા છે. તેની સાથે જ તેમણે સવાલ કર્યો છે...

જાણો સીએમ યોગી પર કેમ સંત સમાજમાં પ્રવર્તી નારાજગી

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સીએમ યોગી આદિત્યનાથે ફૈજાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરતા સંતોમાં આનંદ કરતા ગુસ્સાની લાગણી વધી છે. સાધુ સંતોનો આરોપ છે કે, સીએમ...

જાણો YSRCPના નેતાઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે કેમ કરી મુલાકાત

Yugal Shrivastava
વાયએસઆરસીપીના નેતા જગનમોહન રેડ્ડી પર થયેલા હુમાલ મામલે YSRCPના નેતાઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે કરી મુલાકાત છે. જગનમોહન રેડ્ડી પર થયેલા હુમલા મામલે YSRCPના...
GSTV