GSTV

Tag : Law

સરકારે આવકવેરા સંબંધિત નિયમોમાં કર્યો સુધારો કર્યો, જાણો સરકારો શું કર્યાં સુધારા

Zainul Ansari
સરકારે લોકસભામાં બજેટ 2022માં કેટલાક સુધારા રજૂ કર્યાં છે. આવકવેરા સંબંધિત આ સુધારાઓ બાદ હવે આવકવેરા ભરનારાઓ નુકસાની વળતરને પણ અપડેટ કરી શકશે. તો આવકવેરા...

ગેરકાયદે ધ્વજારોહણ મુદ્દે હાઇકોર્ટ ખફા, કહ્યું-અમીરો અને ગરીબો માટે અલગ અલગ કાયદો ન હોઇ શકે

Damini Patel
શક્તિશાળી અને સામાન્ય લોકો માટે અલગ અલગ કાયદા ન હોઇ શકે તેમ કેરળ હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું. કોર્ટે પરવાનગી વગર રાજકીય પક્ષોને...

જાણવા જેવું / શું ભાડુઆત કેટલાક વર્ષો સુધી તમારી મિલકત પર કરી શકે છે કબજો? જાણો શું કહે છે કાયદો

Zainul Ansari
જ્યારે પણ કોઈ મકાન માલિક તેની પ્રોપર્ટી ભાડે આપે છે, ત્યારે તેને ડર હોય છે કે અહીં થોડા વર્ષો રહ્યા પછી ભાડુઆત કબ્જો ના કરી...

નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- દેશમાં સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂન ત્યાં સુધી જ્યાં સુધી હિન્દૂ બહુસંખ્યક

Damini Patel
રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે કહ્યું કે, સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી હિન્દૂ બહુસંખ્યક છે અને સમુદાયનું અલ્પસંખ્યપ થઇ ગયા પછી...

ચંદીગઢમાં આજે કૂચ કરશે ખેડૂતો, મોહાલીમાં 1500 સૈનિકો થયા તૈનાત

Dilip Patel
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનો વિરોધ મોટી સંખ્યામાં, ખેડૂતો કરી રહ્યા છે. ગુરુવારે પંજાબ સહિત વિવિધ રાજ્યોના હજારો ખેડૂત ચંદીગઢ પહોંચશે. રેલી...

કંપની કાયદામાં 48 કલમો સુધારીને ગુના માફ કરી દેવાની જોગવાઈ, કૃષિ કંપનીઓને થશે ફાયદો

Dilip Patel
રાજ્યસભાએ, કંપની કાયદામાં ફેરફાર માટે કંપની સુધારો બિલ, 2020 પસાર કર્યું. આનો ફાયદો માત્ર મોટી કંપનીઓને જ નહીં, પરંતુ તેમનો ધંધો કરતી નાની કંપનીઓને પણ...

આતંકવાદી સામેના કાયદામાં 67 ટકા લોકો નિર્દોશ જાહેર થાય છે, આંદોલનકારીઓને વર્ષો સુધી જેલમાં ધકેલી દેવાય છે

Dilip Patel
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો 2016 ના ડેટા અનુસાર, આતંકવાદ વિરોધી કાયદો યુએપીએ છે. જેમાં પકડેલા 67% લોકોને અદાલતે નિર્દોષ છોડી મૂક્યા છે. 33 ટકા લોકોને...

RSS, BKSએ પણ કૃષિ બિલનો કર્યો વિરોધ, 50 હજાર ખેડૂતોએ લખ્યા પત્ર

Dilip Patel
લોકસભામાં કૃષિ સુધારણાને લગતા ત્રણ બીલ રજૂ થયા બાદથી દેશભરના ખેડુતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભાજપે ત્રણ બિલ પાછળ પોતાની તાકાત લગાવી છે. ...

ટેકાના ભાવની જોગવાઈ નથી કાયદામાં, આ લોકોની બાહેંધરીનો કોઈ નથી મતલબ

Dilip Patel
મોદી સરકારે કૃષિના નવા કાયદામાં ખેડૂતોની પેદાશના લઘુતમ ટેકાના ભાવની કોઈ બાંહેધરી આપી નથી. રાજ્યોના અધિનિયમ હેઠળ સંચાલિત કૃષિ બજારો રાજ્ય સરકારો અનુસાર કાર્યરત રહેશે....

ઓહો… આટલા બધા દેશદ્રોહના ગુના : બોલવાની સ્વતંત્રતાને દબાવવા માટે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરી રહી છે સરકાર

Dilip Patel
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મદન બી. લોકૂરે સોમવારે કહ્યું હતું કે, સરકાર બોલવાની સ્વતંત્રતા અટકાવવા રાજદ્રોહના કાયદાનો આશરો લઈ રહી છે. વાણી સ્વાતંત્ર્યને ડામવા માટે...

પ્રાણીઓને કાયદા પ્રમાણે માણસનો દરજ્જો આપવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી: ન્યાયમૂર્તિએ પૂછ્યું, શું તમારો કૂતરો તમારી સમાન છે?

Dilip Patel
બુધવારે સુપ્રીમ કોર્ટ અને અરજદાર સાથે કુતરા સહિત સમગ્ર પ્રાણી સામ્રાજ્ય એટલે કે એનિમલ કિંડગમને કાનૂની વ્યક્તિ તરીકે જાહેર કરવાની અરજી પર એક રસપ્રદ ચર્ચા...

મકાન માલિક અને ભાડૂઆતોની દાદાગીરીનો આવશે અંત, મોદી સરકાર લાવવા જઈ રહી છે આ કાયદો

Arohi
જો બધુ બરાબર ચાલે છે, તો કેન્દ્ર સરકાર આગામી એક મહિનામાં મોડેલ રેન્ટ એક્ટને મંજૂરી આપશે. આ કાયદો લાગુ થયા પછી, ભાડુઆત અથવા મકાનમાલિક બંનેની...

કાશ્મીરીઓની જમીન બચાવવા માટે નવો કાયદો લાવશે સરકાર, સંસદમાં રજૂ કરાશે બિલ

Mansi Patel
જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના લોકોના જમીન અધિકારને સુરક્ષિત કરવા માટે એક નવો કાયદો લાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેથી બંધારણની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને રદ કર્યા...

પર્યાવરણીય પ્રભાવ આકારણીના બંધારણ પર રાજકીય લડત ચાલુ, જાવડેકરે આ જવાબ જયરામને આપ્યો

Dilip Patel
સંસદ અને સ્થાયી સમિતિની વિજ્ઞાન અને તકનીકી, પર્યાવરણ, વન અને હવામાન પલટાની બાબતો અંગે 7 ઓગસ્ટ, 2020માં મળેલી બેઠકમાં એનડીએલ-એનડીએના કેટલાક સભ્યોનો વાંધા વચ્ચે પર્યાવરણીય...

20 જુલાઈથી દેશમાં લાગુ થઈ રહ્યો છે આ કાયદો, તમને મળી જશે આ નવા અધિકારો

Mansi Patel
કેન્દ્ર સરકાર 20મી જુલાઈથી એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. આ નવો કાયદો લાગુ થયા બાદ સૌથી મોટો ફાયદો ગ્રાહકોને થવાનો છે. જો...

ચીનની સંસદે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને આપી મંજૂરી, Hong Kongની સ્વાયત્તા પર ખતરો

Dilip Patel
ચીનની સંસદે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને મંજૂરી આપી છે. જે હોંગકોંગની સ્વાયતતા માટે ધમકી સમાન છે. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમની તરફેણમાં મતદાન કરતા દેશભરના 2,878 ડેપ્યુટીઓ દ્વારા...

Population Control: જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવવા મોદીને એક કરોડ પોસ્ટકાર્ડ મોકલાશે, ભાજપના નેતા જ થયા સક્રિય

Mansi Patel
દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગ ફરીથી ઉઠવા લાગી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી એક કરોડ પોસ્ટ કાર્ડ મોકલવાની તૈયારી છે. ભાજપનાં નેતા અશ્વિની ઉપાધ્યાયે પોસ્ટ...

CAA પર પાકિસ્તાનમાં UN પ્રમુખનું નિવેદન : આ કાયદાથી મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ શકે છે

Mayur
પાકિસ્તાનના પ્રવાસે ગયેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ...

કાયદાની વિદ્યાર્થિનીના જાતીય શોષણ કેસમાં કોર્ટ મૂંઝાય, ‘કોણે કોનું શોષણ કર્યું તે જ ખ્યાલ આવતો નથી’

Mayur
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ સામેના કાયદાની વિદ્યાર્થિનીના જાતીય શોષણના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે આ ઘટનામાં કોણે કોનું શોષણ કર્યું તે સમજવું ખૂબ જ...

ઘુસણખોરોને કાઢવાની ચર્ચા વચ્ચે બાંગ્લાદેશે ભારત સાથેની સરહદે મોબાઇલ સેવા બંધ કરી

Mayur
હાલ દેશમાં એનઆરસી અને સીએએને લઇને ભારે વિરોધ ચાલી રહ્યો છે અને તેની સૌથી વધુ અસર બાંગ્લાદેશ સરહદે આવેલા રાજ્યોમાં જોવા મળી રહી છે. આ...

નાગરિકતાને લઇને કાયદો પસાર કરવાનો અધિકાર ફક્ત સંસદને છે વિધાનસભાને નહીં

Mansi Patel
કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રજૂ થયેલા પ્રસ્તાવ મુદ્દે કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કાયદા પ્રધાને વિપક્ષો પર શાબ્દિક હુમલો કરતા...

રિડેલવોપમેન્ટ કાયદો : અમદાવાદને થશે સૌથી મોટો ફાયદો, 800 સોસાયટીઓ તૈયાર

Mayur
સોસાયટી પુનઃનિર્માણ અંગેના કાયદા ઓનરશીપ ફ્લેટ એક્ટમાં સુધારા બાદ ગુજરાતમાં રૂપાણી સરકારે નિયમોની જોગવાઈઓ જારી કરી છે. નિયમ અનુસાર, રિડેવલપમેન્ટ કરવા માંગતી સોસાયટીના સભ્યોએ ડેવલપરને...

નાગરિકતા સંશોધન કાયદાના જોરદાર વિરોધથી સરકારે આ કાયદો લાગુ કરવામાં પીછેહઠ કરી

Mayur
નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ગુરૂવારે દેશના અનેક શહેરોમાં હિંસક પ્રદર્શનો જોવા મળ્યાં. ત્યારે આ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ...

ઓહો… તો આ કારણે સરકારે શહેરી વિસ્તારોમાંથી હેલમેટના કાયદાને આવજો કરી નાંખ્યું, આ હતો સૌથી મોટો ડર….

Mayur
અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર વગેરે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી ઓકટોબર-નવેમ્બર ૨૦૨૦માં આવી રહી છે. હેલ્મેટનો વિરોધ મહાનગરપાલિકાના વિસ્તારોમાં સૌથી વધુ હતો. આજે સરકારે અચાનક...

રાષ્ટ્રપતિએ જે ગુજકોક બિલને મંજૂરી આપી તે આખરે છે શું ? 2 રાષ્ટ્રપતિએ ફગાવી મોદીને આપ્યો હતો ઝટકો

Mayur
ગુજરાત સરકારે આતંકવાદ અને સંગઠીત ગુનાઓ પર લગામ લગાવવાના હેતુથી પોટાની તર્જ પર લાવવામાં આવેલા કાયદો ગુજકોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ...

ટ્રાફિક કાયદો, જાણો કયા નિયમના ભંગમાં કેટલી ભરવી પડશે રકમ

Mayur
હવે વાહન ચલાવતી વખતે બેદરકારી ભારે પડી શકે છે. કેમ કે, આજથી રાજ્યમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થઈ ચુક્યો છે. અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ...

આવતીકાલથી ગુજરાતમાં લાગુ થશે આ કાયદો, સરકાર કોઈ પણ સંજોગોમાં કરાવશે અમલ

Mayur
આવતી કાલેથી રાજ્ય સરકાર દ્રાર વાહન નીયમન એક્ટ ૨૦૧૯ની અમલવારી રાજ્યમા લાગુ કરી દેવામા આવશે. અગાઉ સરકારા દ્રારા લોકોને હેલ્મેટ અને પીયુસી માટે સમયગાળો આપવામા...

બ્રેક્ઝિટમાં બ્રિટનની સરકારને મળી પ્રથમ સફળતા, ડીલ હવે બની જશે કાયદો

Mayur
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પોતાના બ્રેક્ઝીટ બિલ માટે મંગળવારે સંસદમાં પહેલો અવરોધ પાર કરવામાં સફળ રહ્યા છે. સંસદમાં વોટિંગ દરમિયાન તેમના પ્રસ્તાવને 299ના મુકાબલે 329...

ગુજરાત સરકાર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા લાવી શકે છે આ કાયદો

Mansi Patel
ટ્રાફિકની સમસ્યાઓથી પીડાતા શહેરોને બચાવવા માટે ગુજરાત સરકારે નવો રસ્તો શોધ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર હવે ગુજરાતમાં એક વ્યક્તિ માત્ર એક જ વાહન ખરીદવાનો...

સચિવાલયમાં જ ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડ્યા, ઉચ્ચ અધિકારીઓના ડ્રાઈવરોનું કાયદા પાલન મામલે શૂન્ય યોગદાન

Mayur
ગાંધીનગરમાં નવા કાયદાઓ બનતા હોય છે. જોકે સચિવાલયમાં જ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતુ જોવા મળ્યુ છે. આજે કેબિનેટ બેઠકમાં સામેલ થયેલા અગ્ર સચિવો તથા...
GSTV