સુર કોકિલા અને ભારત રત્ન સ્વ.લતા મંગેશકર માટે તેમના પરિવાર તરફથી આનાથી મોટી શ્રદ્ધાંજલિ શું હશે, જેઓ 6 ફેબ્રુઆરી 2022ના રોજ હંમેશ માટે અવસાન પામ્યા,...
૯૪મી ઓસ્કાર સેરમની ૨૦૨૨ના મેમોરિયમ સેકશનમાં ગ્લોબલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા આર્ટિસ્ટ અને ફિલ્મસર્જકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં સિડની પોઇટિયર, બેટ્ટી વ્હાઇટ, વિાન રીટમેન અને...
ભારત રત્ન લતા મંગેશકરના સન્માનમાં સરકારે પોસ્ટ ટિકિટ ઈશ્યૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે એલાન કર્યું. આ અંગે કેટલીક ડિઝાઈનના...
સૂર સામ્રાજ્ઞાી લતા મંગેશકરના નિધન પછીના બીજા દિવસે પણ તેમને અંજલિ આપતા સંદેશા વિશ્વભરમાંથી સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ જાય છે. લતા મંગેશકરના ગીતોના ઓડિયો-વીડિયો...
સ્વરસામ્રાજ્ઞી તરીકે દુનિયાભરમાં ખ્યાતિ મેળવનાર લતા મંગેશકર સાથે અમરેલી જિલ્લાના મોરંગી ગામનો નાતો ખૂબ નજીકથી જોડાયેલો રહ્યો છે. રાજુલા તાલુકાના નાના એવા મોરંગી ગામને સાંઈબાબાની...
સ્વર જેમના માટે સાધના હતી તેવા લેજન્ડરી લતા મંગેશકરનાં નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લતા દીદીનાં માતા ગુજરાતી હોવાનાં નાતે ગુજરાતીઓ સાથેનો તેમનો...
એમ.એસ.યુનિવર્સિટીએ સૂર સામ્રાજ્ઞી અને ભારત રત્ન લતા મંગેશકરને ડોકટરેટની માનદ પદવી આપવાનું નક્કી કર્યું તે પછી તત્કાલિન વાઈસ ચાન્સેર ડો.મનોજ સોની મુંબઈ તેમના નિવાસ સ્થાને...
લતા મંગેશકરના અંતિમ સંસ્કારની વિધિ પૂરી થઈ ગઈ છે અને તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર હવે પંચતત્વમાં વિલીન થઈ...
ભારત રત્ન એવોર્ડ વિજેતા સુર કોકિલા લતા મંગેશકરનું રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળે લતા મંગેશકરના માનમાં અડધા...
સ્વરકોકિલા લતા મંગેશકરનું આજે સવારે નિધન થયું છે અને હાલ તેમની અંતિમયાત્રા નીકળી ચુકી છે. આ યાત્રામાં અનેક પ્રતિષ્ઠિત લોકો જોડાયા છે. તેમની સાથે આજે...
સુરકોકિલા લતા મંગેશકરનું આજે (રવિવારે) મુંબઈમાં નિધન થયું છે. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન લતા મંગેશકરની...
‘સંગીતની દેવી’ ગણાતા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી રહ્યાં. હિન્દી સિનેમામાં પોતાના અનોખા અવાજનો જાદુ ફેલાવનાર લતા દીદીએ 13 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ...
ભારતીય સિનેમાના સૌથી મહાન ગીતકાર અને મ્યુઝિક જગતના Nightingale કહેવાતા લતા મંગેશકરને આખરે કોણ નથી ઓળખતો. એક જમાનામાં બોલીવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં લતાજી રાજ કરતા હતા....
બાળપણથી લઈને આજ સુધી દરેક સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં’ સાંભળીને મનમાં દેશભક્તિની લાગણી જાગી. દેશ સાથે...
હિંદી સિનેમામાં સ્વર કોકિલાના નામથી પ્રખ્યાત લતા મંગેશકરના ખૂબસુરત અવાજ અને ગાયકીના સૌ કોઈ દીવાના છે. લતા મંગેશકરે એવા અનેક સદાબહાર ગીતો ગાયા હતા જે...
સંગીતકાર લતા મંગેશકરે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. લતા મંગેશકર કોરોના પોઝિટિવ હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુર...
મહાન ગાયિકા લતા મંગેશકર રહ્યાં નથી, તેમના નિધનથી સમગ્ર ભારત શોકમાં છે. લતા મંગેશકરે તેમની ગાયિકાથી લઈને ભારત રત્ન સુધીની સફર કરી. તેમના દ્વારા ગાયેલા...
લતાજીની કારકિર્દીની શરૂઆત અભિનયથી થઈ હતી. પણ જાણે ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. મુંબઈ આવીને તેને ગાવામાં હાથ અજમાવવાનો મોકો મળ્યો.આ પછી તેણે સુપરહિટ...