GSTV

Tag : Lata Mangeshkar

પહેલો લતા મંગેશકર એવોર્ડ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે, પરિવારે કરી ઘોષણા

Damini Patel
સુર કોકિલા અને ભારત રત્ન સ્વ.લતા મંગેશકર માટે તેમના પરિવાર તરફથી આનાથી મોટી શ્રદ્ધાંજલિ શું હશે, જેઓ 6 ફેબ્રુઆરી 2022ના રોજ હંમેશ માટે અવસાન પામ્યા,...

Oscars 2022: મેમોરિયમ સેકશનમાં ભારતીય પીઢ કલાકારોને શ્રદ્ધાંજલિ ન આપતા સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકોએ નારાજગી જતાવી

Zainul Ansari
૯૪મી ઓસ્કાર સેરમની ૨૦૨૨ના મેમોરિયમ સેકશનમાં ગ્લોબલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા આર્ટિસ્ટ અને ફિલ્મસર્જકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં સિડની પોઇટિયર, બેટ્ટી વ્હાઇટ, વિાન રીટમેન અને...

ભારતરત્ન લતા મંગેશકર પર થશે પોસ્ટ ટિકિટ જાહેર, કેન્દ્ર સરકારે કરી જાહેરાત

Zainul Ansari
ભારત રત્ન લતા મંગેશકરના સન્માનમાં સરકારે પોસ્ટ ટિકિટ ઈશ્યૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે એલાન કર્યું. આ અંગે કેટલીક ડિઝાઈનના...

પાડોશી દેશના ચાહકો કહેતા- “અમારી પાસે તમારા જેવું બધું જ છે પણ બે જ ચીજ નથી, તાજમહેલ અને લતાજી”

Damini Patel
સૂર સામ્રાજ્ઞાી લતા મંગેશકરના નિધન પછીના બીજા દિવસે પણ તેમને અંજલિ આપતા સંદેશા વિશ્વભરમાંથી સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ જાય છે. લતા મંગેશકરના ગીતોના ઓડિયો-વીડિયો...

અલવિદા દીદી / સ્વરસામ્રાજ્ઞીના નિધનના સમાચારથી મોરંગી ગામ શોકમગ્ન, ગામ સાથે હતો દીદીનો ખુબ જ જૂનો નાતો

Zainul Ansari
સ્વરસામ્રાજ્ઞી તરીકે દુનિયાભરમાં ખ્યાતિ મેળવનાર લતા મંગેશકર સાથે અમરેલી જિલ્લાના મોરંગી ગામનો નાતો ખૂબ નજીકથી જોડાયેલો રહ્યો છે. રાજુલા તાલુકાના નાના એવા મોરંગી ગામને સાંઈબાબાની...

આઈડિયલ ઈન્ડિયા / ‘એક શ્રદ્ધાંજલી, બે રીત…’ શાહરૂખ ખાને લતા મંગેશકર માટે કરી દુઆ, મેનેજર પૂજાએ કર્યું નમન

Zainul Ansari
સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના અવસાનને લઈ દેશભરમાં શોકનો માહોલ છે. રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં...

અંતિમ વિદાય / નીતૂ કપૂરે લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલી, જાણો કોણ છે તસવીરમાં નજરે પડતો બાળક

Zainul Ansari
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું કાલે 92 વર્ષની ઉંમરમાં નિધન થયુ, જેનાથી આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું. અમિતાભ બચ્ચનથી લઈ અનેક મોટા સ્ટાર્સ સોશિયલ મીડિયા...

લતા દીદીનું સોમનાથ ને દ્વારકા દર્શન કરવાનું સપનું અધુરું જ રહ્યું, માતા ગુજરાતી હોવાથી ગુજરાત પ્રત્યે હતો વિશેષ લગાવ

Dhruv Brahmbhatt
સ્વર જેમના માટે સાધના હતી તેવા લેજન્ડરી લતા મંગેશકરનાં નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લતા દીદીનાં માતા ગુજરાતી હોવાનાં નાતે ગુજરાતીઓ સાથેનો તેમનો...

મુલાકાતના સંસ્મરણો : એક સમયે ગુજરાતની આ યુનિ.નાં VCને આગ્રહ કરીને લતાજીએ ઘરે જમવા બેસાડ્યા હતાં

Dhruv Brahmbhatt
એમ.એસ.યુનિવર્સિટીએ સૂર સામ્રાજ્ઞી અને ભારત રત્ન લતા મંગેશકરને ડોકટરેટની માનદ પદવી આપવાનું નક્કી કર્યું તે પછી તત્કાલિન વાઈસ ચાન્સેર ડો.મનોજ સોની મુંબઈ તેમના નિવાસ સ્થાને...

Interesting Story / લતા મંગેશકરના કારણે બાળા સાહેબે ગુલશન કુમારને ખખડાવ્યા હતા, જાણો કેમ આવ્યો હતો ગુસ્સો

Zainul Ansari
સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી કરોડો સંગીત ચાહકો શોકાતુર છે. લતાજીનો મધુર સ્વર હવે આપણને સાંભળવા નહીં મળે પણ તેમની સ્મૃતિઓ હંમેશા...

PHOTOS / લતા મંગેશકરની અંતિમ સફરની આ તસવીર કરી દેશે ભાવુક, રસ્તા પર ચાહકોની ભીડ તો શિવાજી પાર્કમાં શ્રદ્ધાંજલી આપવા પહોંચી મોટી હસ્તીઓ

Zainul Ansari
લતા મંગેશકરના અંતિમ સંસ્કારની વિધિ પૂરી થઈ ગઈ છે અને તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર હવે પંચતત્વમાં વિલીન થઈ...

Lata Mangeshkar : લતા મંગેશકરના શોકમાં સોમવારે મહારાષ્ટ્રમાં આખો દિવસ અને બંગાળમાં અડધા દિવસની રહેશે રજા

Dhruv Brahmbhatt
ભારત રત્ન એવોર્ડ વિજેતા સુર કોકિલા લતા મંગેશકરનું રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળે લતા મંગેશકરના માનમાં અડધા...

Lata Mangeshkar Funeral : સ્વર કોકિલાની નીકળી અંતિમયાત્રા, ભીની આંખે હજારો લોકોની ઉમટી ભીડ

Zainul Ansari
સ્વરકોકિલા લતા મંગેશકરનું આજે સવારે નિધન થયું છે અને હાલ તેમની અંતિમયાત્રા નીકળી ચુકી છે. આ યાત્રામાં અનેક પ્રતિષ્ઠિત લોકો જોડાયા છે. તેમની સાથે આજે...

‘ન મળે જન્મ તો સારું…જો મળે તો નથી બનવા ઇચ્છતી ફરીથી લતા મંગેશકર’ જયારે સ્વર કોકિલાએ કહી હતી આ વાત

Vishvesh Dave
નામ ગુમ જાએગા, ચહેરા યે બદલ જાએગા મેરી અવાજ હી પહચાન હૈ… લતા મંગેશકર, જેમની ગાયકીને આખો દેશ વખાણે છે તે આજે બધાને છોડીને ચાલ્યા...

લતા મંગેશકરના નિધન પર જાહેર કરવામાં આવ્યો બે દિવસનો રાષ્ટ્રીય શોક, દરમિયાન અડધો ઝુકેલો રહેશે રાષ્ટ્રધ્વજ

Dhruv Brahmbhatt
સુરકોકિલા લતા મંગેશકરનું આજે (રવિવારે) મુંબઈમાં નિધન થયું છે. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન લતા મંગેશકરની...

લતા દીદીની તબિયત અચાનક લથડતા લીલા રંગની ઉલટીઓ થવા લાગી હતી, શું ત્યારે સુરકોકિલાને ઝેર આપવામાં આવ્યું હતું?

Dhruv Brahmbhatt
‘સંગીતની દેવી’ ગણાતા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી રહ્યાં. હિન્દી સિનેમામાં પોતાના અનોખા અવાજનો જાદુ ફેલાવનાર લતા દીદીએ 13 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ...

PHOTOS / લતા મંગેશકરના તેમના ભાઈ-બહેન સાથે હતા ગાઢ સંબંધ, તસવીરોમાં જુઓ સ્વર સામ્રાજ્ઞીનો પરિવાર

Zainul Ansari
ભારતીય સિનેમાના સૌથી મહાન ગીતકાર અને મ્યુઝિક જગતના Nightingale કહેવાતા લતા મંગેશકરને આખરે કોણ નથી ઓળખતો. એક જમાનામાં બોલીવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં લતાજી રાજ કરતા હતા....

Lata Mangeshkar : ‘સદીઓનો શ્રેષ્ઠ અવાજ ખામોશ થઈ ગયો’ લતા મંગેશકરના અવસાન પર બોલ્યા અમિતાભ બચ્ચ

Vishvesh Dave
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના અવસાન પર શોક વ્યક્ત કર્યો અને તેમના અવાજને સદીનો શ્રેષ્ઠ અવાજ ગણાવ્યો . લતા મંગેશકરના ઘણા...

RIP લતા દીદી/ એ મેરે વતન કે લોગો… જે દિવસે કવિ પ્રદીપનો જન્મ થયો, એ જ દિવસે લતાએ અંતિમ શ્વાસ લીધા

Zainul Ansari
લતાને કવિ પ્રદીપના ક્લાસિક ગીત – એ મેરે વતન કે લોગોમાંથી ગાવા માટે પ્રથમ મોટી ખ્યાતિ મળી. કેવો વિચિત્ર સંયોગ છે કે જે દિવસે કવિ...

Lata Mangeshkar Memories: લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં…’ સાંભળીને જવાહરલાલ નેહરુ થયા હતા ભાવુક

Dhruv Brahmbhatt
બાળપણથી લઈને આજ સુધી દરેક સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે લતા મંગેશકરનું ગીત ‘એ મેરે વતન કે લોગોં’ સાંભળીને મનમાં દેશભક્તિની લાગણી જાગી. દેશ સાથે...

Lata Mangeshkar/ જયારે લતા મંગેશકરે કહ્યું હતું- કાશ! આ મારો અંતિમ જન્મ હોય

Damini Patel
લતા મંગેશકરનું માત્ર નામ જ પૂરતું હતું, જેમણે પોતાના સુરીલા અવાજથી સંગીતની દુનિયા પર રાજ કર્યું એટલું જ નહીં, પણ પોતાના મધુર ગીતો માટે સૌના...

RIP લતા દીદી/ ગાયિકા લતા મંગેશકરની અંતિમ સંસ્કારમાં પહોંચશે પીએમ મોદી, બે દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત

Zainul Ansari
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સંગીત આઇકન લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. સુપ્રસિદ્ધ ગીયિકાનું 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વહેલી સવારે નિધન...

લતા મંગેશકર હતા કારના ખુબ શોખીન, યશ ચોપરાએ આપી હતી મર્સીડીઝ

Dhruv Brahmbhatt
સ્વર કોકિલા લતા મંગેશકરનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેઓ 92 વર્ષના હતા. ભારતીય સંગીત જગતમાં એક એવો ખાલીપો પેદા થયો છે...

લતા મુસલમાનો સાથે ન ગાતા હોવાની ઉડી હતી અફવા, બાદમાં આ વાત સંપૂર્ણપણે થઈ ખોટી સાબિત

Dhruv Brahmbhatt
હિંદી સિનેમામાં સ્વર કોકિલાના નામથી પ્રખ્યાત લતા મંગેશકરના ખૂબસુરત અવાજ અને ગાયકીના સૌ કોઈ દીવાના છે. લતા મંગેશકરે એવા અનેક સદાબહાર ગીતો ગાયા હતા જે...

મંગેશકર અટક ક્યાંથી આવી? અસલ સરનેમ છે કંઈક આવી: ગોવાના આ મંદિર સાથે છે લતાદીદીના પરિવારનો ખાસ નાતો

Dhruv Brahmbhatt
સંગીતકાર લતા મંગેશકરે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. લતા મંગેશકર કોરોના પોઝિટિવ હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુર...

વર્લ્ડકપ જીતીને પરત ફરેલી ભારતીય ટીમ માટે BCCI પાસે ઈનામી રકમ ન હતી, ત્યારે લતા મંગેશકરે આ રીતે કરી હતી મદદ

Dhruv Brahmbhatt
સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરનું આજે (6 ફેબ્રુઆરી 2022) સવારે નિધન થયું. આવી સ્થિતિમાં આ સમાચારથી આખો દેશ દુઃખી છે. લતા મંગેશકર જી તેમના નરમ સ્વભાવ...

લતા મંગેશકર દ્વારા કરવામાં આવેલ આ મહાન કાર્યને ભારતીય ક્રિકેટ ક્યારેય નહીં ભૂલે

Dhruv Brahmbhatt
મહાન ગાયિકા લતા મંગેશકર રહ્યાં નથી, તેમના નિધનથી સમગ્ર ભારત શોકમાં છે. લતા મંગેશકરે તેમની ગાયિકાથી લઈને ભારત રત્ન સુધીની સફર કરી. તેમના દ્વારા ગાયેલા...

Lata Mangeshkar Awards List: ‘ભારત રત્ન’ લતાજીના જીવનની સુર્વણ સફર, 7 દાયકાની કારકિર્દીમાં જીત્યા આ એવોર્ડ્સ

Dhruv Brahmbhatt
લતાજીની કારકિર્દીની શરૂઆત અભિનયથી થઈ હતી. પણ જાણે ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. મુંબઈ આવીને તેને ગાવામાં હાથ અજમાવવાનો મોકો મળ્યો.આ પછી તેણે સુપરહિટ...

Lata Mangeshkar/ પાતળા અવાજના કારણે થયા હતા રિજેક્ટ, 8થી વધુ ફિલ્મોમાં કરી છે એક્ટિંગ; છતાં કેવી રીતે બન્યા સૂરોની મલ્લિકા?

Damini Patel
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ સિંગર અને સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન થઇ ગયું છે. આખો દેશ શોકમાં ડૂબેલો છે. લતાજીના ગીત હંમેશા માટે અમર થઇ ગયા....

‘તુમ કેસે યે સફેદ ચાદર પહેનકર ચાલી આતી હો’, એ સમયે લતા મંગેશકરના કપડાં પર મારવામાં આવ્યો હતો ટોણો

Dhruv Brahmbhatt
એકવાર લતા નૌશાદ સાહબ અને દુર્રાનીના ગીતો રેકોર્ડ કરી રહી હતી. પરંતુ શરમાળ અને નમ્ર લતા સાથે દુર્રાનીનું વર્તન સારું ન હતું. તેના મોંમાં સફળતાનો...
GSTV