જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં સૈન્યની કાર્યવાહીમાં લશ્કરે તોયબાના બે આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે સીઆરપીએફના બે જવાનો ઘાયલ થયા હતા. છેલ્લા 9 દિવસમાં 16 વખત આતંકીઓ...
Jammu Kashmir ના બારામુલ્લામાં સૈન્ય અને લશ્કરે તોયબાના આતંકીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન સૈન્યએ તોયબાના ત્રણ આતંકીઓને સ્થળ પર જ ઠાર માર્યા...
અમેરીકાએ બુધવારે કહ્યું કે, પાકિસ્તાને 2019માં આતંકવાદને આર્થિક મદદ રોકવા અને તે વર્ષ ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલા બાદ મોટાપાયે હુમલાઓને રોકવા માટે ભારત કેન્દ્રીત આતંકવાદી...
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબા વચ્ચે ઇસ્લામાબાદમાં બેઠક થઈ છે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, બંને વચ્ચે બેઠક રવિવારે સાંજે યોજાઈ હતી. સૂત્રોએ...
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતા આતંકવાદીઓ દેશમાં આતંકવાદી હુમલાની ફિરાકમાં છે. ત્યારે આતંકવાદી સંગઠ ઓલ ઈન્ડિયા લશ્કરે તૈયબનાએ નવુ હિટલિસ્ટ જાહેર કર્યુ. આ લિસ્ટમાં...
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ અલ બદ્ર નામના આતંકવાદી જૂથના ટોચના કમાન્ડર ઝિનત -ઉલ-ઇસ્લામ અને તેના સાથીદારને ઠાર મારવામાં સફળતા મળી હતી. પોલીસ અને સેનાએ ગુપ્ત બાતમીના...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એક અથડામણ સર્જાઈ છે. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના હાજિન રાજપોરા વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સર્ચ...
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને વધુ એક સફળતા મળી છે. સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે...
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સ્થાનો પર એન્કાઉન્ટરો સર્જાયા છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન કાર્યવાહીમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ...
જમ્મુ કાશ્મીરમાં પોલીસની નોકરી છોડી પોલીસ જવાન આતંકવાદી ગતિવિધિમાં જોડાતા સેના અને પોલીસની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 12 પોલીસ જવાન આતંકવાદી સંગંઠનમાં...
આતંકવાદ મુદ્દે અમેરિકાએ ફરી એક વખત પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી પાકિસ્તાનને આતંકનું સ્વર્ગ ગણાવ્યું. અમેરિકાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા...
26-11ના મુંબઈ હુમલાના ગુનેગાર પાકિસ્તાન ખાતેના આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાએ પોતાનું ઓનલાઈન મેગેઝીન જારી કર્યું છે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાનું કહેવું છે કે 2018નું વર્ષ...
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પુલવામા જિલ્લાના લિટર ગામમાં સેનાની કાર્યવાહીમાં લશ્કરે તૈયબાઓનો ટોચનો આતંકી કમાન્ડર વસીમ શાહ અને તેનો સાથીદાર હાફિઝ...
જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાએ પોતાના નવા કમાન્ડર તરકી જીનત-ઉલ-ઈસ્લામની નિમણૂક કરી છે. સુરક્ષાદળોની કામગીરીમાં અબુ ઈસ્માઈલ ઠાર મરાયો હતો. જે બાદ હવે લશ્કરે જીતન-ઉલ-ઈસ્લામની નિમણૂક કરી છે....
ભારતીય સેનાને ગુરૂવારે જમ્મુ-કાશ્મીરમાં વધુ એક સફળતા હાથ લાગી. દક્ષિણ કાશ્મીરના બાંદીપુરા વિસ્તારમાં ભારતીય સેનાએ લશ્કરે તોઇબાના 5 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે...