ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં આવતી કાલથી કુંભમેળાની શરૂઆત થવાની છે. સુર્ય ઉગતાની સાથે ત્રિવેણી સંગમમાં કુંભનું રહેલુ અને મકરસંક્રાતિનું શાહી સ્નાન થવાનું છે. આ શાહી...
મુંબઈના ચેમ્બુરના તિલકનગર સ્થિત એક મકાનમાં લાગેલી આગમાં પાંચ લોકોના મોત થયા છે. જેમાં ચાર વૃદ્ધોનો સમાવેશ થાય છે. તિલકનગર સ્થિત સરગમ સોસાયટીના 14માં માળે...
જસદણની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી યોજી છે. કાર અને બાઈકના કાફલા...
સૌરાષ્ટ્રમાં આજથી સાતમ આઠમના પાંચ દિવસના મેળાની શરૂઆત થઇ રહી છે. રાજકોટમાં ગોરસ મેળાનુ આયોજન કરાયુ છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મેળાની શરૂઆત થશે....