ભરૂચ જિલ્લાના કેવડિયાની આસપાસ આદિવાસી ખેડૂતોની જમીન સરકાર પડાવી લેવા માંગતી હોવાના આક્ષેપ થયો છે. ત્યારે આ મામલે સુરત જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટર મારફતે...
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ગણોતધારાની પ્રતિબંધિત જમીનને શરતફેર કરવા અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. જે જમીન મુળથી જુની શરતની હોય અને હાલ પણ જુની...
ભારત સરકારના વિરોધ છતા નેપાળ સરકારે પોતાના દેશનો નવ રાજનીતિક અને પ્રશાસનિક નકશો જાહેર કર્યો છે. આ નકશામાં નેપાલે લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાના કુલ 395...
ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. જો કે હાઈવેમાં આવતી ખેતીની જમીનોના પૂરતા વળતરને લઈને ખેડૂતોમાં અનેક જગ્યા પર...
ઉત્તરપ્રદેશ સરકારે સેન્ટ્રલ વક્ફ બોર્ડને અયોધ્યાના રૌનાહીમાં મસ્જીદના પાંચ એકર જમીન દેવાની ઘોષણા કરી છે. હવે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ 24 ફેબ્રુઆરીએ થનારી તેમની બોર્ડની...
અમદાવાદના હાથીજણમાં આશ્રમ ઉપરાંત નિત્યાનંદની વધુ એક કથિત જમીનને લઈને ખુલાસો થયો છે. આશ્રમ પાસે એક અવાવરુ જમીન પર ગુલાબી ચંદરવો બાંધવામાં આવ્યો છે અને...
બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક મહત્વનુ પગલુ ભરવામાં આવ્યું છે. જેમા સુરત જીલ્લાના 3 તાલુકામા જંત્રીના...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરના નાગરિકોને દેવ દિપાવલીની ભેટ આપતા એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં સુરત શહેરના ડેવલપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેકટર જમીનના...
અયોધ્યા કેસના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી અને કેટલાક મુસ્લિમ ધાર્મિક નેતાઓએ કેન્દ્ર સરકાર પાસે 1991માં હસ્તગત કરેલી જમીનમાંથી મસ્જિદ માટે જમીન આપવા માંગ કરી છે....
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સોનભદ્રના ઉમ્ભા ગામના પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. તેમણે ગામના કુલ 281 લાભાર્થીઓને 852 વીઘા જમીનની ફાળવણી કરી છે. આ...
કેન્દ્રમાં ફરી એક વખત મોદી સરકાર આવ્યા બાદ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં જમીન સંપાદન મામલે...
ભૂકંપ બાદ કચ્છમાં આવેલા ઔદ્યોગિક એકમોને સસ્તા ભાવે જમીન આપવાના આક્ષેપો જગજાહેર છે, ત્યારે વર્તમાન સમયમાં જમીન ફાળવણી બાબતે અદાણી દ્વારા મસમોટી ગેરરીતિ આચરવામાં આવી...
સુપ્રીમ કોર્ટ જમીન સંપાદન અંગેનો ૧૯૯૩ સેન્ટ્રલ લો બંધારણીય માન્યતા ધરાવે છે કે કેમ તેની સુનાવણી કરશે. સરકારે અયોધ્યામાં વિવાદિત વિસ્તાર સહિત ૬૭.૭૦૩ એકર જમીન...
રાજકોટના ઇશ્વરીયાની ગૌચર જમીન માટે છેલ્લા કેટલાંક દિવસથી ઉપવાસ કરી રહેલા ગ્રામજનોનો ઉપવાસ આંદોલનનો વિજય થયો છે અને ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટે ગૌચરની જમીન...
પાકિસ્તાન હાઈકમિશનમાંથી 23 ભારતીયોના પાસપોર્ટ ગાયબ થવાના અહેવાલ છે. જેના કારણે સુરક્ષાને એક મોટો ખતરો પેદા થવાની શક્યતા છે. આ તમામ પાસપોર્ટ પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારાઓની...
ગાંધીનગરમાં દર બે મહિને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તમામ કલેકટરો સાથે યોજાય છે. જેના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં તમામ કલેકટરો સાથે NAની નવી શરતીની ફેરબદલી...
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ દુર્ગાપૂજાના અવસર પર ઢાકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ઢાકેશ્વરી મંદિરને 50 કરોડ ટકા એટલે કે અંદાજે 43 કરોડ રૂપિયાની કિંમતની દોઢ વીઘા જમીન...
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યુ છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે બોર્ડનો દાવો પાછો લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દબાણ...
જમીન માપણીના સર્વેમાં રીતસર ધુપ્પલ ચાલ્યું છે. મોટાભાગના કિસ્સામાં એક જમીનનો કબજો બીજાને બતાવી દેવાયો હતો. ઉપરાંત કોઈની જમીનમાં બે ગુંઠા જમીન વધી ગઈ હતી...