ભાજપના પિતામહ લાલકૃષ્ણ અડવાણી બ્લોગ મારફત વર્તમાન સ્થિતિ અંગે પોતાના નારાજગી જાહેર કરી ચુક્યા છે. ત્યારે તેના એક દિવસ બાદ માર્ગદર્શક મંડળના અન્ય એક સભ્ય...
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનની ઈન્દોર બેઠક ‘એજ ફેક્ટર’ના કારણે ગૂંચવણમાં મૂકાઇ ગઇ છે. એવામાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની જેમ તેમની પણ છુટ્ટી થાય...
ભાજપ દ્વારા ગુરૂવારે સાંજે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં લાલકૃષ્ણ અડવાણીની ટીકિટ કપાતા કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યો છે. કોંગ્રેસી નેતા પીએલ પુનિયાએ કહ્યું, અડવાણી...
ભારતીય જનતા પાર્ટીનો સુરજ અત્યારે મધ્યાહને તપે છે. અને રામ મંદિર એ દરેક ચૂંટણીમાં ભાજપનો મુખ્ય એજન્ડા રહ્યો છે. 1990માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી...
હવાલા કાંડમાં અડવાણીનું નામ આવ્યું અને તેમણે લોકસભાના સાંસદ પદેથી રાજીનામું આપીને આરોપ મુક્ત થવા સુધી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપને રામલહેરના મંદ...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું બ્યૂગલ પહેલી ઓક્ટોબરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગૌરવ યાત્રાની શરૂઆત કરાવીને ફૂંક્યું છે. 2002થી 2014 સુધી ગુજરાતમાં લડવામાં આવેલી દરેક ચૂંટણી...