જમ્મુ કશ્મીરના કુપવાડામાં રવિવારે સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. તો સુરક્ષાદળોએ ઘુસણખોરી કરી રહેલા બે આતંકીઓને ઠાર કર્યાં છે. મળેલી જાણકારી પ્રમાણે કેટલાક આતંકીઓ...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન કુપવાડામાં એલઓસીની ફોરવર્ડ લોકેશનનો પ્રવાસ કર્યો. અને જવાનોનો આત્મવિશ્વાસ વધાર્યો. આ નિમિતે રાજનાથ સિંહે કહ્યું કે દરેક કિંમતે...
જમ્મુ કાશ્મીરમાં ફરી એકવખત સુરક્ષાદળના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. કુપવાડાના હંદવાડા ખાતે આતંકીઓની ઘેરાબંધી કરવામાં આવી છે.તેમજ આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે...
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ મોટી સફળતા મેળવી છે. આતંકવાદીઓ સાથેની અથડામણ દરમ્યાન સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી શેષ પૉલ વૈદે ટ્વિટ કરી આ...
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાએ અથડામણ દરમ્યાન એક આતંકવાદીને ઠાર કર્યો છે. ઉત્તર કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળ અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીએ સેના પર ગોળીબાર...
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. કુપવાડામાં રવિવાર રાતથી સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ...
જમ્મુ-કાશ્મીરમાંના કુપવાડામાં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલા પાંચ આતંકીઓને સેનાના જવાનોએ ઠાર કર્યા છે. પાકિસ્તાન તરફથી વારંવાર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓના મનસૂબાને સુરક્ષા...