નેપાળમાં ત્રણ વર્ષ પહેલા આવેલા ભૂકંપ બાદ લલીતપુરમાં શ્રી કૃષ્ણ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. ભૂકંપ બાદ મંદિરને બંધ કરવામાં આવ્યુ હતુ. જેને જન્માષ્ટમીના એક...
કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના જન્મ સ્થળ એવા મથુરામાં પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. મથુરા ખાતેના કૃષ્ણ મંદિરને રોશનીથી સજાવી દેવામાં આવ્યુ છે....