અલ્લુ અર્જુન અભિનીત પુષ્પા મુવીનો ક્રેઝ કાયમ છે. આ વાતથી કોઈ ઇન્કાર નથી કે વર્તમાન ક્રિકેટર પણ અલ્લુ અર્જુનની પુષ્પાના દીવાના છે. ફિલ્મના ડાઈલોગથી લઇ...
શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. વિરાટ કોહલી T20 ટીમમાં સામેલ નથી, જેને BCCIએ આરામ આપવાનો નિર્ણય કર્યો...
ભારતને જ્હોનિસબર્ગ ટેસ્ટમાં મોટો ફટકો પડ્યો છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે....
ભારત માટે T20 World Cup 2021 ખૂબ જ ભયંકર સાબિત થયો છે. રવિવારે ન્યૂઝીલેન્ડની અફઘાનિસ્તાન સામેની જીત સાથે, ભારત T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ...
વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ઉપર હિતોના ટકરાવનો મામલો સામે આવ્યો છે અને સંજીવ ગુપ્તાએ તેના માટે બીસીસીઆઈના એથિક્સ અધિકારી ડીકે જૈનને પણ મેઈલ કર્યો છે....
પાકિસ્તાનની વન-ડે ક્રિકેટ ટીમનો સુકાની બાબર આઝમ વારંવાર વિરાટ કોહલી સાથે થતી સરખામણીથી કંટાળી ગયો છે. તેનું કહેવું છે કે મારી સરખામણી પાકિસ્તાનના મહાન બેટ્સમેનો...
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીની તમામ વાતોની જાણકારી તેના ફેન્સને હોય છે. એમાંય તેણે બોલવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા બાદ તો સોશિયલ...
વનડે સીરીઝ હાર્યા પછી હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કોઈપણ સંજોગોમાં ટેસ્ટ સીરીઝ જીતવાનાં મક્કમ નિર્ણયથી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા...
ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ન્યૂઝીલેન્ડનાં પ્રવાસે છે. જ્યાં બન્ને ટીમો વચ્ચે ટી-20 સીરીઝ અને વનડે સીરીઝ બાદ ટેસ્ટ સીરીઝ 21 ફ્રેબ્રુઆરીથી શરૂ થવાની છે....
આઈસીસી વર્લ્ડકપ 2019ના પહેલા સેમી ફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડના બોલરોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓએ હંમેશા...
વર્લ્ડ કપમાં 2019માં ભારતીય ટીમે પાંચમી જીત હાંસિલ કરી લીધી છે. વિરાટે ધોનીની આલોચના કરનારાઓને કરારો જવાબ આપ્યો છે. વેસ્ટઈન્ડિઝ પર 125 રનોની જીત મેળવ્યા...
ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીને આઈસીસી આચાર સંહિતાના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. આઈસીસીના જણાવ્યા મુજબ કોહલીએ આંતરરાષ્ટ્રીય મેચમાં બિનજરૂરી અપીલના નિયમનું ઉલ્લંઘન કરવા...
ભારત-પાકિસ્તાનની કાલે રમાયેલી મેચમાં અજીબો-ગરીબ નજારો જોવા મળ્યો હતો. જેને જોઈને ભારતીય ટીમના ફેન્સ નિરાશ થઈ ગયા હતા. જોકે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની...
આઈસીસી વર્લ્ડ કપ-2019ની પહેલી મેચ ગુરુવારે મેજબાનમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાશે, પરંતુ એક દિવસ પહેલા ટૂર્નામેન્ટનો ઉદ્ધઘાટન સમારોહ બકિંધમ પેલેસની પાસે આવેલા લંડન...
ભારતીય કેપ્ટન કોહલીએ બુલંદ ઇરાદા વ્યક્ત કરતાં કહ્યું છે કે, મારુ એકમાત્ર લક્ષ્ય ટીમ ઈન્ડિયાને ટેસ્ટ ક્રિકેટમાં સુપરપાવર બનાવવાનું છે. ટેસ્ટના રેન્કિંગમાં ભારત હાલ નંબર...
ટી-ટ્વેન્ટીમાં નંબર વન સ્થાને આવી ચૂકેલા પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇન્ટરનેશનલ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધારે ઝડપથી 1000 રન...