કેન્દ્ર સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના ‘પીએમ કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળ ખેડૂતોની આવક વધારવા માટે સતત કોશિશ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ સરકાર...
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ભારતમાં ખેડૂતોને ઓછા સમય માટે લોન લેવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. ખેડૂત પોતાની કૃષિ જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે કિસાન ક્રેડિટ...
કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોના ફાયદા માટે ઘણા પ્રકારની સ્કીમ ચલાવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ(KCC)એમાંથી એક છે. આ કાર્ડ દ્વારા દેશના ખેડૂતો કૃષિ સબંધિત કામો...
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને કેસીસી સ્કીમ લિંક કર્યા પછી દેશના 1.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. એની ખર્ચ સીમા 1.35...
મધ્ય પ્રદેશના રાયસેનમાં શુક્રવારે આયોજિત કિસાન મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) બધાને મળતુ ન હતુ. પરંતુ તેની...
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. જેના દ્વારા, લોન ફક્ત સરળ શરતો પર જ નહીં, પણ વ્યાજમાં પણ મોટી...
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વર્ષના 6 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી રહી છે. સરકારે ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તા થકી આ રકમ...
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સરકાર દ્વારા ખેડુતોના દેવા અને પૈસા આપનારાઓના વ્યાજના ચક્રથી બચાવવા સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ ખેડૂત પાકની...
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)ના તમામ લાભાર્થીઓને ખેતી માટે સૌથી સસ્તી લોન આપવાની યોજના બનાવી છે. જેથી...
કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી શરૂ કરવામાં આવેલા વિશેષ અભિયાનમા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમના આશરે 55 લાખ લાભાર્થીઓએ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી છે....