રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાનામાં આયોજિત કિસાન મહાપંચાયતમાં ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ચાલનાર ખેડૂતોનું આંદોલન ખેડૂતોની તાલીમ...
કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લેવા છતાં ખેડૂતો તેમની અન્ય માગણીઓના મુદ્દે આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. સંયુક્ત કિસાન મોરચાની શનિવારે એક મહત્વપૂર્ણ...
સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે મહત્વની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોએ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ, ખેડૂતો પરથી કેસ વાપસી જેવા મુદ્દાઓ પર સરકાર...
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા બાદ પણ ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, આંદોલનમાં...
કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે એમએસપી પર મોટું નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું છે કે, કાયદો પાછો ખેંચ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરીને સ્વદેશ પરત ફરવું...
મોદીએ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી તેનો મહત્તમ પ્રચાર કરવા ભાજપ સંગઠનને આદેશ અપાયો છે. મોદીને સંવેદનશીલ અને ખેડૂતોના હિતરક્ષક તરીકે પ્રમોટ કરવા ફરમાન...
કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કર્યા પછી કોંગ્રેસે શનિવારે કિસાન વિજય રેલી કાઢવા અને કિસાન વિજયની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ...
સિંધુ બોર્ડર પર જ્યાં ખેડૂતવર્ગ આંદોલન કરી રહ્યો છે ત્યાં એક યુવકની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખ્યાનું જાણવા મળી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર,...
લખીમપુર ખેરી હિંસા કેસમાં કાર્યવાહીથી અસંતુષ્ટ, સંયુક્ત કિસાન મોરચાએ આજે દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને આ દરમિયાન યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે દશેરાના દિવસે...
ભારત બંધ આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મૃત્યુ થયું છે. પોલીસના કહેવા પ્રમાણે ખેડૂતનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. જોકે મૃત્યુનું સાચું...
ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધની જાહેરાત કરેલી છે. ખેડૂત સંગઠનોનું આ ભારત બંધ સવારે 6:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીની...
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 100મો દિવસ થશે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનને હવે વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી...
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોએ 6 ફેબ્રુઆરીના રોજ શનિવારના રોજ બપોરે 12થી બપોરના 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. એ...
કેન્દ્ર સરકારે લાવેલા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોએ આંદોલન કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂત પોતાની ટ્રક અને...
કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં સરકાર અને ખેડૂતો એમ બંને પક્ષે મડાગાંઠ યથાવત છે.આવતીકાલે સરકાર સાથે ખેડૂત આગેવાનોની બેઠક યોજાવાની છે. જોકે એ પહેલા...
મોદી સરકારના નવા કૃષિ કાયદાના લઘુતમ ટેકાના ભાવ (MSP) અંગેના વિવાદની વચ્ચે, તે સમજવું જરૂરી છે કે કયું રાજ્ય ખેડુતો પાસેથી તેની પેદાશોની સરકારી ખરીદી...