GSTV

Tag : kisan andolan

શું કૃષિ કાયદા નવા સ્વરૂપમાં આવશે? કૃષિ મંત્રીએ કહ્યું, એક ડગલું પાછળ હટયા છીએ, ફરી આગળ વધીશું

Vishvesh Dave
કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા રદ કરી દીધા છે અને આંદોલનકારી ખેડૂતો પોતાના ઘરે પાછા પણ ફરી ગયા છે ત્યારે હવે કેન્દ્રના કૃષિ મંત્રી...

કૈરાના મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે કહ્યું: ખેડૂતોની ટ્રેનિંગ હતું 13 મહિનાનું આંદોલન, ભવિષ્યમાં કામ આવશે

Vishvesh Dave
રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાનામાં આયોજિત કિસાન મહાપંચાયતમાં ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ચાલનાર ખેડૂતોનું આંદોલન ખેડૂતોની તાલીમ...

ખેડૂતો સામેના કેસો પાછા ખેંચવા મુદ્દે સરકારે કોઈ નક્કર જવાબ નહીં આપતા, સરકાર અને કિસાન મોરચા વચ્ચે સર્જાઈ મડાગાંઠ

Vishvesh Dave
કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લેવા છતાં ખેડૂતો તેમની અન્ય માગણીઓના મુદ્દે આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. સંયુક્ત કિસાન મોરચાની શનિવારે એક મહત્વપૂર્ણ...

ખેડૂત આંદોલન/ મોદી સરકાર સાથે વાતચીત માટે આખરે ફાયનલ થઈ 5 સભ્યોની કમિટી, જાણી લો કોણ છે આ કમિટીમાં

Vishvesh Dave
સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે મહત્વની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોએ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ, ખેડૂતો પરથી કેસ વાપસી જેવા મુદ્દાઓ પર સરકાર...

રાકેશ ટિકૈતની જાહેરાત, કહ્યું-સરકાર જ્યાં સુધી આંદોલન ખતમ નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે

Damini Patel
સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ પણ રાકેશ ટિકૈતે આંદોલન ચાલુ રાખવા માટે ફરી જાહેરાત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, હું...

પાછા ઘરે જવાના મૂડમાં નથી રાકેશ ટિકૈત: ખેડૂત આંદોલન વિશે કહી આ વાત, સરકાર સામે રાખી આ માગ

Zainul Ansari
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા બાદ પણ ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, આંદોલનમાં...

મોદી સરકાર ભરાઈ/ ખેડૂતોને રાજી કરવા જાય તો 3 લાખ કરોડના બોજની ચિંતા, વેપારીઓને પણ નથી કરવા નારાજ

Vishvesh Dave
સરકારે ત્રણેય કૃષિ કાયદા રદ કરી દીધા પણ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ને લગતા કાયદાની માંગ પર અડી ગયા છે. રાજનાથસિંહ સહિતના નેતા આ કાયદો...

મોટા સમાચાર / કૃષિપ્રધાન એમએસપી પર આપ્યું મોટું નિવેદન, આંદોલન પૂરું કરીને ઘરે પરત ફરો

Zainul Ansari
કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે એમએસપી પર મોટું નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું છે કે, કાયદો પાછો ખેંચ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરીને સ્વદેશ પરત ફરવું...

મોદીને ખેડૂતોના મસિહા ગણાવવા ફરમાન, ભાજપ સંગઠનને થયો આ આદેશ

Vishvesh Dave
મોદીએ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી તેનો મહત્તમ પ્રચાર કરવા ભાજપ સંગઠનને આદેશ અપાયો છે. મોદીને સંવેદનશીલ અને ખેડૂતોના હિતરક્ષક તરીકે પ્રમોટ કરવા ફરમાન...

કૃષિ કાયદા : આવતીકાલે દેશભરમાં ‘કિસાન વિજય રેલી’ કાઢશે કોંગ્રેસ, કેન્ડલ માર્ચનું પણ થશે આયોજન

Vishvesh Dave
કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કર્યા પછી કોંગ્રેસે શનિવારે કિસાન વિજય રેલી કાઢવા અને કિસાન વિજયની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ...

સિંધુ બોર્ડર પર લટકતો મળ્યો યુવકનો મૃતદેહ, હાથ કાપીને શબ બેરિકેડ સાથે લટકાવવામાં આવ્યું

HARSHAD PATEL
સિંધુ બોર્ડર પર જ્યાં ખેડૂતવર્ગ આંદોલન કરી રહ્યો છે ત્યાં એક યુવકની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખ્યાનું જાણવા મળી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર,...

ખેડૂત આંદોલન મુદ્દે વરુણ ગાંધીએ ફરી પોતાની સરકાર પર સાધ્યું નિશાન, શેર કર્યો વાજપાઈનો વિડિયો

Damini Patel
ખેડૂત આંદોલનનુ સમર્થન કરવા બદલ સાઈડ લાઈન કરી દેવાયેલા ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ફરી એક વખત પોતાની સરકાર પર નિશાન સાધ્યુ છે. વરુણ ગાંધીએ પૂર્વ...

દશેરા પર ખેડૂતો પીએમ મોદી અને અમિત શાહના પૂતળા બાળશે: સંયુક્ત કિસાન મોરચા

Vishvesh Dave
લખીમપુર ખેરી હિંસા કેસમાં કાર્યવાહીથી અસંતુષ્ટ, સંયુક્ત કિસાન મોરચાએ આજે ​​દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને આ દરમિયાન યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે દશેરાના દિવસે...

લખીમપુરમાં ખેડૂતોને જીપથી કચડતો બીજો વીડિયો થયો વાયરલ : 9 ખેડૂતોનાં મોત, ભાજપ નેતાનો પુત્ર ગાયબ

Damini Patel
યુપીના લખીમપુર ખીરીમાં ભડકેલી હિંસામાં ખેડૂતો સહિત નવના મોત થયા છે. આ મામલાએ રાજકીય રંગ ધારણ કરી લીધો છે અને છેવટે સરકાર તેમજ ખેડૂતો વચ્ચે...

ભારત બંધના ખેડૂત આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું થયું મૃત્યુ, પોલીસે કહ્યું- હાર્ટ એટેક આવ્યો

Vishvesh Dave
ભારત બંધ આંદોલન વચ્ચે સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મૃત્યુ થયું છે. પોલીસના કહેવા પ્રમાણે ખેડૂતનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. જોકે મૃત્યુનું સાચું...

ભારત બંધઃ દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર મહા જામ, ગુરૂગ્રામમાં ગાડીઓની લાગી લાંબી લાઈન

Vishvesh Dave
ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધની જાહેરાત કરેલી છે. ખેડૂત સંગઠનોનું આ ભારત બંધ સવારે 6:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીની...

રોકડ ઉપાડ અથવા અન્ય કોઈ પણ મહત્વના કામ ઝડપથી પતાવી લો – સતત ત્રણ દિવસ બંધ રહેશે બેંક

Vishvesh Dave
જો બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ હોય તો તેને ઝડપથી પતાવી લો. કારણ કે સોમવારે બેંકનું કામકાજ પ્રભાવિત થઇ શકે છે. તેનું કારણ સંયુક્ત કિસાન...

વિવાદ/ બીજાના ખભા પર બંદૂક મૂકીને ચલાવવી તેમની આદત છે, રાહુલ ગાંધીના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર

Bansari Gohel
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની એક ટ્વીટને લઈને વિવાદ થઈ ગયો છે. ભાજપનું કહેવુ છે કે મુઝફ્ફરનગરમાં કિસાન પંચાયતને લઈને રાહુલ ગાંધીએ જે ટ્વીટ કરી તેમાં...

ખેડૂત આંદોલન/ જંતરમંતર ખાતે ખેડૂતોના દેખાવો, ટિકૈતે કહ્યું-ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો એ આવડે છે

Damini Patel
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને કેમ પાઠ ભણાવવો તે ખેડૂતોને બરાબર આવડે છે. જો સરકાર વલણ નહીં બદલે તો ખેડૂતો આ...

આ ખેડૂતોના ખાતામાં પહોંચશે 7000 રૂપિયા, 31 જુલાઈ સુધી કરાવી શકો છો રજીસ્ટ્રેશન, જાણો કેવી રીતે ?

Damini Patel
કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર તરફથી પણ ખેડૂતો માટે ઘણા પ્રકારની યોજના ચલાવવામાં આવે છે, જેમાં એમને આર્થિક મદદ આપવામાં આવે છે. આજે અમે તમને...

ખેડૂત આંદોલનના 100 પુરા/ ખેડૂતોની કાનૂની પેનલનું એલાન, દિલ્હીના તમામ પ્રવેશ દ્વાર જામ કરાશે

Mansi Patel
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 100મો દિવસ થશે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનને હવે વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી...

આંદોલન/ ખેડૂત નેતાઓનું એલાન, 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરાશે ચક્કાજામ

Pravin Makwana
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોએ 6 ફેબ્રુઆરીના રોજ શનિવારના રોજ બપોરે 12થી બપોરના 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. એ...

26 જાન્યુઆરી ટ્રેકટર પરેડ/ ટીકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર 20 હજાર ટ્રેકટર પહોંચ્યા

Mansi Patel
26 જાન્યુઆરીના ટ્રેક્ટર પરેડ પર ખેડૂત સંગઠનો અને દિલ્હી પોલીસે સંમતિ આપ્યા બાદ સિંઘુ અને ટિક્રી બોર્ડર પર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પંજાબ અને...

Kisaan Andolan: આંદોલનમાં પહોંચેલાં ખેડૂતને ઘરની યાદ આવી,તો ટ્રકને બનાવી દીધો એપાર્ટમેન્ટ,જુઓ PICS

Mansi Patel
કેન્દ્ર સરકારે લાવેલા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોએ આંદોલન કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂત પોતાની ટ્રક અને...

Farmers Protest પર ખેડૂત નેતા Rakesh Tikait બોલ્યા-‘ક્રાંતિ ચિંગારી બનશે’, વિપક્ષ ઉપર પણ કર્યા પ્રહાર

Mansi Patel
કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં સરકાર અને ખેડૂતો એમ બંને પક્ષે મડાગાંઠ યથાવત છે.આવતીકાલે સરકાર સાથે ખેડૂત આગેવાનોની બેઠક યોજાવાની છે. જોકે એ પહેલા...

જ્યાં MSP પર વધારે થઈ ખરીદી ત્યાં ખેડૂતોની આવક સૌથી વધારે, વાંચો -5 રાજ્યોની હકીકત

Mansi Patel
મોદી સરકારના નવા કૃષિ કાયદાના લઘુતમ ટેકાના ભાવ (MSP) અંગેના વિવાદની વચ્ચે, તે સમજવું જરૂરી છે કે કયું રાજ્ય ખેડુતો પાસેથી તેની પેદાશોની સરકારી ખરીદી...
GSTV