જામનગરમાં વકીલ કિરીટ જોશીની ચકચારી હત્યા કેસમાં પોલીસે મુંબઈથી બે આરોપી ઝડપાયા હતા. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે બંનેના 10 દિવસના રિમાન્ડ...
જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાના કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ગત્ત દિવસે જામનગરના સતત ધમધમતા એવા ટાઉનહોલ વિસ્તારમાં કિરીટ જોશીની તિક્ષ્ણ હથિયારના...
જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા થયાને નવ દિવસ વીતી ગયા હોવા છતાં હત્યારાઓના કોઈ સગડ મળ્યા નથી. ત્યારે આજે જામનગરના વકીલ મંડળ દ્રારા શહેરીજનોને સાથે...