GSTV

Tag : kirit joshi

જામનગર : વકિલ કિરીટ જોશીની હત્યાના આરોપી જયેશ પટેલના ભાઇ પર જીવલેણ હુમલો

Mayur
જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસના મુખ્ય આરોપી ભૂમાફિયા એવા જયેશ પટેલના ભાઈ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી છે. જયેશના ભાઇ ધર્મેશ રાણપરિયા બપોરના...

જામનગર : વકિલ કિરીટ જોશી મર્ડર કેસમાં સાક્ષીને ધમકી મળી રહી હોવાનું સામે આવ્યું

Arohi
જામનગરના ચકચારી એડવોકેટ કિરીટ જોશી મર્ડર કેસના સાક્ષીને આરોપી જયેશ પટેલ દ્રારા ફોન પર ધમકી અપાતી હોવાનો મામલો સામે આવ્યો છે. ભોગ બનનાર દ્રારા આ...

વકીલ કિરીટ જોશીના હત્યા કેસમાં પોલીસે મુંબઈથી બે આરોપી ઝડપ્યા

Yugal Shrivastava
જામનગરમાં વકીલ કિરીટ જોશીની ચકચારી હત્યા કેસમાં પોલીસે મુંબઈથી બે આરોપી ઝડપાયા હતા. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે બંનેના 10 દિવસના રિમાન્ડ...

કિરીટ જોશી હત્યા કેસ : પોલીસને જયેશ પટેલ વિશે ચોંકાવનારી માહિતી મળી

Yugal Shrivastava
કિરીટ જોશીની હત્યા બાદ તેના પરિવારજનોએ જમીનમાફિયા જયેશ પટેલે જ હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે જયેશ પટેલ અને બંને...

એડવોકેટ કિરીટ જોશીની હત્યાનો કોયડો ઉકેલાયો : ભૂમાફિયા જયેશ પટેલે હત્યા કરાવી હોવાની કબૂલાત

Mayur
જામનગરના એડવોકેટ કિરિટ જોશીનો ચકચારી હત્યા કેસ ઉકેલાઇ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે જણાને દબોચ્યા છે. પચાસ લાખની સોપારી આપીને કિરિટ જોશીની હત્યા કરાઇ...

વકીલ કિરીટ જોશીની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાને ફરીથી ઘટનાની તપાસ અપાઈ

Yugal Shrivastava
જામનગરમાં વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા મામલે જિલ્લા પોલીસ વડાને ફરીથી ઘટનાની તપાસ અપાઈ છે. ડીપીપીના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસના આદેશ બાદ ફરીથી નવો આદેશ...

જામનગર : આખરે વકિલ કિરીટ જોશીની હત્યાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

Mayur
જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાના કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ગત્ત દિવસે જામનગરના સતત ધમધમતા એવા ટાઉનહોલ વિસ્તારમાં કિરીટ જોશીની તિક્ષ્ણ હથિયારના...

વકિલ કિરીટ જોશીના હત્યા કેસમાં કેન્ડલ માર્ચ યોજાઈ : શહેરના અગ્રણીઓ જોડાયા

Mayur
જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા થયાને નવ દિવસ વીતી ગયા હોવા છતાં હત્યારાઓના કોઈ સગડ મળ્યા નથી. ત્યારે આજે જામનગરના વકીલ મંડળ દ્રારા શહેરીજનોને સાથે...
GSTV