GSTV

Tag : kejriwal

પરિવર્તન : 2 એપ્રિલે ભગવંત માન અને કેજરીવાલ આવશે ગુજરાત, ઈન્દ્રનિલ રાજ્યગુરુ AAPમાં જોડાય તેવી શક્યતા

Zainul Ansari
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેઓ કોંગ્રેસ...

કાશ્મીર ફાઇલ્સને ‘જૂઠ્ઠી’ કહેવા બદલ નેટીઝન્સે કેજરીવાલ પર કટાક્ષ કર્યો, યાદ અપાવ્યું – સાંડ કી આંખ, નીલ બટ્ટે સન્નાટા…

Zainul Ansari
આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ખોટી ફિલ્મ ગણાવીને રાજ્યમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ટેક્સ ફ્રી કરવાનો ઇનકાર કર્યો...

ભાજપને પડકાર ફેંકવા બદલ નેટિઝન્સ કેજરીવાલ પર ઓવારી ગયા

Zainul Ansari
કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના એકીકરણ અને એમસીડીની ચૂંટણી ટાળવાના મુદ્દે આમ આદમી પાર્ટી કેન્દ્ર સામે આકરા પાણીએ છીએ. તર્કવિહિન કારણો આગળ ધરીને એમસીડીની...

કેજરીવાલ દિલ્હીના પ્રદૂષણનો દોષ હવે પંજાબ પર નહીં ઢોળી શકે

Zainul Ansari
દિલ્હીમાં દર વર્ષે શિયાળામાં ભયાનક પ્રદૂષણ થાય છે. તેના માટે પંજાબના ખેડૂતો પર દોષારોપણ કરવામાં આવે છે. શિયાળામાં પંજાબના ખેડૂતો પાક અવશેષ બાળતા હોય છે...

ચાર રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું અચ્યુતમ્ -કેશવમ્ : કેજરીવાલ અને કોંગ્રેસ હવે એકસરખા, 2-2 રાજ્યોમાં સત્તા

Zainul Ansari
ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો તેનાં કારણો શું તેની ચોવટ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપને હિંદુત્વ ફળ્યું કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા કામ...

કુમાર વિશ્વાસનો ગંભીર આરોપ: કેજરીવાલે કહ્યું હતું, કાં તો પંજાબનો મુખ્યમંત્રી અથવા ખાલિસ્તાનનો વડાપ્રધાન બનીશ

Zainul Ansari
પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. પંજાબમાં મતદાન પહેલા રાજકારણ ચરમસીમા પર છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપના...

ચૂંટણી ઢંઢેરો / ઉત્તરાખંડમાં જો આપની સરકાર બની તો મળશે 24 કલાક વીજળી અને બેરોજગારોને મળશે રોજગાર: જાણો કેજરીવાલે ક્યા 10 વચનો આપ્યા

Zainul Ansari
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના બે દિવસના પ્રવાસ પર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ભલે ભાજપ હોય કે...

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપનો ડંકો; ભાજપના મેયર પોતે હાર્યા, કોંગ્રેસ અને અકાલી પણ પાછળ

Vishvesh Dave
પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને આડે થોડા મહિના બાકી છે. તે પહેલા ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોએ રાજકીય પક્ષો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. પરિણામોમાં અરવિંદ કેજરીવાલની...

મમતાની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે AAP, કહ્યું- અમારી પાર્ટી ચૂંટણીમાં સારા ઉમેદવાર ઉતારશે

Vishvesh Dave
ગોવા વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ રવિવારે મોટું નિવેદન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે તે ગોવામાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન...

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Dhruv Brahmbhatt
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ...

કેજરીવાલે હાથ ઊંચા કર્યા, કહ્યું નથી મળી કેન્દ્ર પાસેથી વેક્સીન, આવતીકાલથી દિલ્હીમાં નહીં થાય 18+ રસીકરણ

Pravin Makwana
દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી રસી મળતી નથી, તેથી 18 થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણ કેન્દ્રો રવિવારથી બંધ રહેશે....

કેજરીવાલ સરકાર કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને 50 હજાર વળતર આપશે, પેન્શનની પણ જાહેરાત

Pravin Makwana
સીએમએ કહ્યું હતું કે કોરોના સામેના આ યુદ્ધમાં કેટલાક પરિવારો ખૂબ જ મુશ્કેલ સંજોગોનો સામનો કરી રહ્યા છે. પ્રત્યેક કુટુંબમાં કે જેમાં કોઈનું મૃત્યુ કોરોનાને...

કોવિડ 19: કોરોનાને કારણે, સી.એમ. કેજરીવાલનો નિર્ણય, આગામી આદેશો સુધી દિલ્હીની તમામ શાળાઓ રહેશે બંધ

Pravin Makwana
પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત...

દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ, “ફ્રી કોરોના રસી પર દરેક ભારતીયનો છે અધિકાર”

Dilip Patel
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મફત રસી આપવામી વાત કરતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આખરાં પ્રહાર કર્યા છે. આખા દેશને મફતમાં રસી મેળવવી તે દરેક...

કેજરીવાલે દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસ પર કર્યો સૌથી મોટો ખુલાસો

Dilip Patel
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લોકો બીમાર પડી રહ્યા છે, પરંતુ સાજા થવાના દરમાં...

કેજરીવાલ સરકારે એલજીને દરખાસ્ત મોકલી, સાપ્તાહિક માર્કેટ-હોટલ-જિમ ખોલવા મંજૂરી આપો

Dilip Patel
દિલ્હી સરકારે ગુરુવારે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને રાષ્ટ્રીય રાજધાનીમાં હોટલ, જીમ અને સાપ્તાહિક બજારો શરૂ કરવાની ભલામણ કરવા માટે એક પ્રસ્તાવ મોકલ્યો છે. દિલ્હી સરકારના...

આખરે તો કેજરીવાલના રસ્તે જ ચાલવું પડ્યુ ભાજપને, આ મોડલને અપનાવાની થઈ રહી છે તૈયારીઓ

Dilip Patel
દિલ્હીના મુખ્ય પ્રધાને જે રીતે જનતાનું કામ કર્યું તે રીતે હવે ભાજપ નકલ કરીને કામ કરશે. અરવિંદ કેજરીવાલના આધારસ્તંભો અને પ્રજાની સીડીની રાજનીતિએ દિલ્હીની જનતાના...

કેજરીવાલ સરકારનો નિર્ણય: દિલ્હીમાં સ્થિતી વધુ ગંભીર બનતા આ તારીખ સુધી શાળાઓ બંધ રાખવાનું કર્યું એલાન

Pravin Makwana
દિલ્હીમાં કોરોના સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારે બે મહત્વના પગલા ભર્યા છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે તેમની સરકાર દ્વારા કોરોનાને રોકવા બે પગલા ભરવામાં આવ્યા...

10 હજાર પથારીવાળા કોવિડ કેર સેન્ટર 26 જૂનથી શરૂ થશે, અરવિંદ કેજરીવાલનું શ્રેષ્ઠ કામ જોઈને અમિત શાહે પણ લખ્યો પત્ર

Dilip Patel
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેમને છત્રપુરના રાધા સ્વામી સત્સંગ બિયાસ કેમ્પસના 10,000 બેડના કોરોના કેન્દ્ર અને આઇટીબીપીનું...

કેજરીવાલની તબિયત ખરાબ, થયા સેલ્ફ ક્વોરન્ટાઇન: આજે થશે કોરોના ટેસ્ટ

Bansari Gohel
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાને સેલ્ફ ક્વોરન્ટાઇન કર્યા છે. તેઓને ગળામાં તકલીફ થવા લાગી હતી અને શરીરમાં નબળાઇ આવી...

કેજરીવાલની માત્ર દિલ્હીના જ રહેવાસીઓને સારવાર આપવાની જાહેરાત બાદ ગરમાયુ રાજકારણ, ભાજપે કરી આકરી નિંદા

Arohi
દિલ્હી સરકારે દિલ્હીની હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના જ રહેવાસીઓની સારવાર થશે તેવી જાહેરાત કરતા રાજકારણ ગરમાઈ ગયુ છે. ભાજપે કહ્યું કે, આ નિર્ણય ગેરબંધારણીય છે. નાગરિકોના...

દિલ્હીમાં આજથી લોકડાઉનમાં છૂટ, કેજરીવાલે આટલી દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી

Pravin Makwana
કોરોના સામે દેશ લડી રહ્યો છે, ત્યારે દિલ્હીમાં લોકડાઉનની સ્થિતિમાં રાહત મળી છે, દિલ્હી સરકારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પશુ ચિકિત્સક, પ્લમ્બર અને વિજળી...

દિલ્હીમાંથી કોરોનાને નેસ્તાનાબુદ કરવા હવે રેપિડ ટેસ્ટિંગ શરૂ, કોઈ લક્ષણ નહીં છતાં પોઝિટીવ ટેસ્ટની ભરમાર

Mayur
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસને લઈને કેટલાક દિવસોમાં કેસમાં ખૂબજ મોટા પ્રમાણમાં વધારો થયો છે.આ વચ્ચે રાજ્ય સરકારે આજથી રેપિડ ટેસ્ટિંગ શરૂ કરી રહ્યા છે. જેનાથી...

ફફડાટ : ઓટોનો ધંધો મુકી શાકભાજીનો ધંધો શરૂ કરનારા ફેરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવી ગયો

Mayur
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક શાકભાજી વેચનારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે આસપાસમાં રહેતા લોકોમાં હડકંપ મચી ગયો છે. ખબર મળ્યા બાદ આશરે...

લોકડાઉન પર કેજરીવાલનું મહત્વનું નિવેદન, ‘મહામારી વિકરાળ થઈ નથી, પણ લોકડાઉ તો…’

Mayur
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે તેમણે કહ્યું કે, લોકડાઉનના કારણે દેશમાં હજું પણ મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ નથી કરી શકી....

‘રસ્તાથી કિટ મોકલવામાં સમય લાગે છે’ કહેતા જ યોગી આદિત્યનાથે હેલિકોપ્ટર ઉપયોગ કરવાનો ઓર્ડર આપી દીધો

Mayur
એક તરફ કોરોનાના પ્રકોપને રોકવા માટે દેશમાં લોકડાઉનનો ફોર્મ્યુલા ઉપયોગમાં લેવામાં આવ્યો છે. બીજી તરફ આ ખતરનાક બીમારીને નાથવા માટે દેશના સ્વાસ્થ્યકર્મીઓ સહિતનો સ્ટાફ કામ...

કેજરીવાલ સરકારનું મોટું એલાન : જો આ લોકોમાંથી કોઈ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામશે તો તેને સરકાર 1 કરોડની સહાય કરશે

Mayur
દિલ્હીમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસના સંક્રમણને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે રાત્રે કેબિનેટ બેઠક કરી હતી. આ સમયે રાજધાનીમાં કોરોના વાઈરસના કારણે પેદા...

તો શું આ બે નેતાઓએ પ્રધાનમંત્રીનું આવતીકાલનું તૈયાર કરેલ પેપર આજે ફોડી નાખ્યું ? લાગી તો એવું જ રહ્યું છે

Mayur
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરે તે પહેલાં જ કદાચ દેશવાસીઓને ખ્યાલ આવી ગયો છે કે પ્રધાનમંત્રી લોકડાઉનની અવધિમાં વધારો કરવાના છે. તેની પાછળનું...

કેજરીવાલે કહ્યું, ‘પૈસા છે પણ પીપીઈ કિટ નથી’ બીજા દિવસે ભાજપના આ સાંસદે 1000 કિટનો ઢગલો કરી દીધો…

Mayur
કોરોના વાઈરસની સામે લડવા માટે દેશના નેતાઓ રાજનીતિ છોડી કેવી રીતે સાથે કામ કરી રહ્યાં છે તેનું મોટું ઉદાહરણ સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના...

70 લાખ લોકોને ફ્રીમાં આપશે અનાજ, દિલ્હીમાં કેજરીવાલે કરી જાહેરાત

Pravin Makwana
કોરોના વાયરસને લઈને દેશમાં જોવા મળતી દહેશત વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યુ છે કે, દિલ્હીમાં હજૂ લોકડાઉન જેવી સ્થિતિ નથી. જો જરૂર પડશે...
GSTV