પાકિ. નવા પીએમ શાહબાઝનું કાશ્મીર મુદ્દે મોટું નિવેદન, પીએમ મોદીને આપ્યો સંદેશ
પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતા જ શહબાઝ શરીફે ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ આપતા કહ્યું કે, કાશ્મીર મુદ્દાનું સમાધાન કાશ્મીરી લોકોની ઈચ્છા...