જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર કર્યો ગ્રેનેડથી હુમલો, 7 નાગરિકો ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જીલ્લામાં ત્રાલ બસ સ્ટેન્ડ પર આજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ગ્રેનેડ હુમલામાં 7 નાગરિકોને નજીવી ઈજાઓ થઈ છે. જમ્મુ-કાશ્મીર...