GSTV

Tag : karunanidhi

 કરુણાનિધિના નિધન બાદ કોણે સંભાળ્યો ડીએમકેનો વારસો?

Arohi
તમિલનાડુની મુખ્ય રાજકીય પાર્ટીમાંની એક ડીએમકેમાં સત્તાવાર યુગ પરિવર્તન થયું છે. ડીએમકેના પ્રમુખ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિના નિધન બાદ તેમના પુત્ર એમ. કે....

કરૂણાનીધિના નિધન બાદ સત્તાનો સંગ્રામ, કોણ છે દાવેદાર?

Arohi
ડીએમકે નેતા કરૂણાનીધિના નિધન બાદ તેમના પરિવારમાં સત્તા માટે સંઘર્ષ શરૂ થયો છે. ચેન્નાઈમાં ડીએમકેની બેઠક મળી છે. કરૂણાનીધિના મોટા પુત્રએ ડીએકેની કેડર પોતાની સાથે...

કરૂણાનિધીના નિધન બાદ પરિવારમાં સત્તા માટે સંઘર્ષ, સ્ટાલિનના પદ પર અલાગિરીના સવાલ

Mayur
ડીએમકેના નેતા કરૂણાનીધિના નિધન બાદ પરિવારમાં સત્તા માટે સંઘર્ષ શરૂ ખયો છે. કરૂણાનીધિના પુત્ર અલાગિરીએ કહ્યુ કે, ડીએમકેની અસલી કેડર મારી સાથે છે. સોમવારે એમ....

કરૂણાનીધિના અંતિમ દર્શન માટે જનસૈલાબ ઉમટ્યો, જુઅો અાખરી પળો…

Karan
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નઈના પ્રસિદ્ધ મરીના બીચ ખાતે જ કરાઈ રહી છે. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જન સૈલાબ...

કરુણાનિધિના નિધન બાદ રાજનૈતિક વારસદાર તરીકે બન્ને પુત્રમાં જંગની સંભાવના

Karan
કરુણાનિધિએ ભલે નાના પુત્ર સ્ટાલિનને રાજકીય વારસદાર જાહેર કર્યા હોય. પરંતુ તેમના જ અન્ય પુત્ર અલાગિરિ વખતો વખત સ્ટાલિનના નેતૃત્વની ટીકા કરતા રહ્યા છે. પૂર્વ...

કરૂણાનિધીના અંતિમ દર્શન સમયે રાજાજી હોલમાં ભાગદોડ : 2નાં મોત, 40ને ઇજા

Karan
ચેન્નઈના રાજાજી હોલની બહાર ભીડના બેકાબૂ થવાની ઘટનામાં બે લોકાના મોતની ઘટના અને પોલીસ દ્વારા હળવા લાઠીચાર્જ બાદ એમ. કે. સ્ટાલિને ડીએમકેના કાર્યકર્તાઓને શાંતિ જાળવવા...

અંતિમ સંસ્કારને બદલે કરૂણાનિધીને કેમ દફનાવાઈ રહ્યા છે, અા છે મોટું કારણ

Karan
તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ કરુણાનિધિના 94 વર્ષે થયેલા નિધન બાદ તેમને દફનાવવા અંગે પણ વિવાદ જાગ્યો હતો. જોકે અહીં એ પણ સવાલ થાય...

ચશ્માની ફ્રેમ માટે વિશ્વભરમાં થઈ હતી શોધખોળ : 46 વર્ષ અેક જ ચશ્મા પહેર્યા અાખરે જર્મનીમાંથી મળી હતી ફ્રેમ

Karan
ડીએમકે નેતા કરુણાનિધિનુ નિધન થયુ છે. તેમને ચેન્નાઈના મરિના બીચ પર દફનાવાશે. કરુણાનિધિ અને કાળા ચશ્મા એકબીજાના પર્યાય બની ગયા હતા.કાળા ચશ્મા વગર કરુણાનિધિને ભાગ્યે...

કોણ બનશે કરૂણાનીધિનો રાજકીય વારસદાર, કોનું પલ્લું છે સૌથી ભારે

Karan
50 વર્ષ સુધી ડીએમકેના સર્વેસર્વા રહેલા કરુણાનિધિના નિધન બાદ હવે તેમના રાજકીય વારસદાર બનવા માટે તેમના જ બે પુત્રો વચ્ચે જંગ જામે તેવા ભણકારા વાગી...

કટ્ટર વિરોધી કરૂણાનિધી અને જયલલિતા માત્ર અા અેક જ વાત પર અેક થઈ જતા… જાણો શું છે અા બાબત

Karan
રાજનીતિમાં એકબીજાના કટ્ટર વિરોધી રહેલા એમ કરૂણાનિધિ અને જે જયલલિતા હંમેશા એકબીજાના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરતા નજરે પડતા હતા. બંનેની રાજનૈતિક દુશ્મનાવટ પણ ખૂબ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણાં ગમગીન, પહોંચ્યા કરુણાનિધિના અંતિમ દર્શને

Yugal Shrivastava
થોડા મહીનાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીમાર ચાલી રહેલા એમ. કરુણાનિધિને મળવા માટે ચેન્નઈ આવ્યા હતા. આજે સવારે સાડા દશ વાગ્યે ચેન્નઈ એરપોર્ટ પર પહોંચેલા...

મદ્રાસ હાઈકોર્ટ : કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરિના બીચ પર થશે

Yugal Shrivastava
ડીએમકે ચીફ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિનું સમાધિસ્થળ મરીના બીચ પર બને કે નહીં. તેના પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચુકી છે. તમિલનાડુના...

કરુણાનિધિના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ચેન્નઈના સીએમ સહિત અનેક હસ્તીઓ પહોંચી

Yugal Shrivastava
ડીએમકે ચીફ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ.કરુણાનિધિએ મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો છે. તેઓ 94 વર્ષના હતા. કાવેરી હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું...

કરુણાનિધિની સમાધિ માટે મરીનામાં જમીન આપવાનો ઈનકાર

Yugal Shrivastava
તો કરૂણાનિધીની સમાધિને લઇને વિવાદ થયો. કરૂણાનિધિના પુત્ર સ્ટાલિને તમિલનાડુના સીએમને પત્ર લખીને સમાધિ માટે મરીનામાં જમીન આપવાની માગણી કરી. આ ઉપરાંત ડીએમકે સાંસદોએ પણ...

કરુણાનિધીના મૃત્યુના 24 કલાક પહેલાં ડોક્ટરોએ છોડી દીધી હતી આશા, કારણકે…

Karan
DMK પ્રમુખ કરુણાનિધીનું આજે કાવેરી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. છેલ્લાં કેટલાંક દિવસોથી તબિયત ગંભીર રીતે બગડતાં હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. નિધનના થોડાં કલાકો...

DMK નેતા એમ.કરુણાનિધિનું સારવાર દરમિયાન નિધન

Karan
ડીએમકેના પ્રમુખ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિનીનું નિધન થયું છે. છેલ્લા ઘણાં સમયથી તેમની તબિયત નાજૂક હતી. સોમવારે સાંજ કરુણાનિધિની તબિયત અચાનક બગડી હતી....

ડીઅેમકે પ્રેસિડન્ટ કરૂણાનીધિની તબિયત બગડી, પત્ની હોસ્પિટલમાં પહોંચી

Karan
ડીઅેમકે પ્રેસિડન્ટ કરૂણાનીધીની તબિયત બગડી છે. તેમની પત્નીને તાત્કાલિક હોસ્પિટલમાં બોલાવવામાં અાવ્યા છે. કેટલાક દિવસોથી ડીઅેમકે પ્રેસિડન્ટ અેમ કરૂણાનીધિ હોસ્પિટલના બિછાને છે. સોમવારે સાંજે કાવેરી...

કરૂણાનિધિની તબિયત સ્થિર, સમર્થકોનો હોસ્પિટલ બહાર જમાવડો

Mayur
ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનીધિની તબીયત હાલ સ્થિર છે. કરૂણાનીધિના ખબર અંતર પુછવા માટે રાજનેતાઓથી...

તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન કરૂણાનીધિની તબિયત સ્થિર, સમર્થકોનો જમાડો

Mayur
ડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનીધિની તબીયત હાલ સ્થિર છે.  ચેન્નાઈની  કાવેરી હોસ્પિટલ બહાર ડીએમકેના નેતા અને તેમના સમર્થકોનો જમાવડો થયો છે....

કરૂણાનીધિના ખબર અંતર પૂછવા ચેન્નાઈ જશે ઉપરાષ્ટ્રપતિ

Arohi
ડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનીધિની તબીયત હાલ સ્થિર છે. ચેન્નાઈની  કાવેરી હોસ્પિટલ બહાર ડીએમકેના નેતા અને તેમના સમર્થકોનો જમાવડો થયો છે....

તામિલનાડુઃ એમ.કરુણાનિધિની તબિયત વિશેના છેલ્લા સમાચાર જાણો

Karan
તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ.કરૂણાનિધિની તબીયત હાલ સ્થિર છે. કરૂણાનિધિના ખબર અંતર પૂછવા માટે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ હોસ્પિટલ...

ડીએમકેના અધ્યક્ષ એમ. કરુણાનિધિની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

Yugal Shrivastava
ડીએમકેના અધ્યક્ષ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિની તબિયત બગડી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે થોડા સમયગાળામાં જ કરુણાનિધિને...

એમ.કરુણાનિધિના 95મા જન્મદિવસ પર નેતાઓએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી

Mayur
તમિલનાડુની દ્રવિડ મુન્નેત્રા કઝગમના પ્રમુખ એમ. કરુણાનિધિના 95મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ચેન્નઈ ખાતે ડીએમકેના કાર્યકર્તાઓએ મિઠાઈ ખવડાવીને કરુણાનિધિના જન્મદિવસની ઉજવણી કરી છે.  ...

વડાપ્રધાન મોદીએ દ.ભારતના કદાવર નેતા કરૂણાનિધિ સાથે કરી મુલાકાત

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના કદાવર નેતા ડીએમકે પ્રમુખ કરુણાનિધિને મળ્યા. તામિલનાડુમાં ભાજપને એઆઈડીએમકેની નજીકનો માનવામાં આવે છે. જ્યારે ડીએમકે કેન્દ્ર સરકારની નીતિઓની કટ્ટર નિંદા...

કરુણાનિધિના જન્મદિવસ પર વિપક્ષનું શક્તિ પ્રદર્શન, કાર્યક્રમમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ જશે,તો લાલૂ નહીં જાય

Yugal Shrivastava
ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના 94માં જન્મદિવસ અને ધારાસભ્ય બનવાને 60 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી...
GSTV