તમિલનાડુની મુખ્ય રાજકીય પાર્ટીમાંની એક ડીએમકેમાં સત્તાવાર યુગ પરિવર્તન થયું છે. ડીએમકેના પ્રમુખ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિના નિધન બાદ તેમના પુત્ર એમ. કે....
ડીએમકે નેતા કરૂણાનીધિના નિધન બાદ તેમના પરિવારમાં સત્તા માટે સંઘર્ષ શરૂ થયો છે. ચેન્નાઈમાં ડીએમકેની બેઠક મળી છે. કરૂણાનીધિના મોટા પુત્રએ ડીએકેની કેડર પોતાની સાથે...
ડીએમકેના નેતા કરૂણાનીધિના નિધન બાદ પરિવારમાં સત્તા માટે સંઘર્ષ શરૂ ખયો છે. કરૂણાનીધિના પુત્ર અલાગિરીએ કહ્યુ કે, ડીએમકેની અસલી કેડર મારી સાથે છે. સોમવારે એમ....
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નઈના પ્રસિદ્ધ મરીના બીચ ખાતે જ કરાઈ રહી છે. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જન સૈલાબ...
કરુણાનિધિએ ભલે નાના પુત્ર સ્ટાલિનને રાજકીય વારસદાર જાહેર કર્યા હોય. પરંતુ તેમના જ અન્ય પુત્ર અલાગિરિ વખતો વખત સ્ટાલિનના નેતૃત્વની ટીકા કરતા રહ્યા છે. પૂર્વ...
ચેન્નઈના રાજાજી હોલની બહાર ભીડના બેકાબૂ થવાની ઘટનામાં બે લોકાના મોતની ઘટના અને પોલીસ દ્વારા હળવા લાઠીચાર્જ બાદ એમ. કે. સ્ટાલિને ડીએમકેના કાર્યકર્તાઓને શાંતિ જાળવવા...
ડીએમકે નેતા કરુણાનિધિનુ નિધન થયુ છે. તેમને ચેન્નાઈના મરિના બીચ પર દફનાવાશે. કરુણાનિધિ અને કાળા ચશ્મા એકબીજાના પર્યાય બની ગયા હતા.કાળા ચશ્મા વગર કરુણાનિધિને ભાગ્યે...
રાજનીતિમાં એકબીજાના કટ્ટર વિરોધી રહેલા એમ કરૂણાનિધિ અને જે જયલલિતા હંમેશા એકબીજાના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરતા નજરે પડતા હતા. બંનેની રાજનૈતિક દુશ્મનાવટ પણ ખૂબ...
થોડા મહીનાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીમાર ચાલી રહેલા એમ. કરુણાનિધિને મળવા માટે ચેન્નઈ આવ્યા હતા. આજે સવારે સાડા દશ વાગ્યે ચેન્નઈ એરપોર્ટ પર પહોંચેલા...
ડીએમકે ચીફ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિનું સમાધિસ્થળ મરીના બીચ પર બને કે નહીં. તેના પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચુકી છે. તમિલનાડુના...
ડીએમકે ચીફ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ.કરુણાનિધિએ મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો છે. તેઓ 94 વર્ષના હતા. કાવેરી હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું...
તો કરૂણાનિધીની સમાધિને લઇને વિવાદ થયો. કરૂણાનિધિના પુત્ર સ્ટાલિને તમિલનાડુના સીએમને પત્ર લખીને સમાધિ માટે મરીનામાં જમીન આપવાની માગણી કરી. આ ઉપરાંત ડીએમકે સાંસદોએ પણ...
DMK પ્રમુખ કરુણાનિધીનું આજે કાવેરી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. છેલ્લાં કેટલાંક દિવસોથી તબિયત ગંભીર રીતે બગડતાં હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. નિધનના થોડાં કલાકો...
ડીએમકેના પ્રમુખ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિનીનું નિધન થયું છે. છેલ્લા ઘણાં સમયથી તેમની તબિયત નાજૂક હતી. સોમવારે સાંજ કરુણાનિધિની તબિયત અચાનક બગડી હતી....
ડીઅેમકે પ્રેસિડન્ટ કરૂણાનીધીની તબિયત બગડી છે. તેમની પત્નીને તાત્કાલિક હોસ્પિટલમાં બોલાવવામાં અાવ્યા છે. કેટલાક દિવસોથી ડીઅેમકે પ્રેસિડન્ટ અેમ કરૂણાનીધિ હોસ્પિટલના બિછાને છે. સોમવારે સાંજે કાવેરી...
ડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનીધિની તબીયત હાલ સ્થિર છે. ચેન્નાઈની કાવેરી હોસ્પિટલ બહાર ડીએમકેના નેતા અને તેમના સમર્થકોનો જમાવડો થયો છે....
ડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરૂણાનીધિની તબીયત હાલ સ્થિર છે. ચેન્નાઈની કાવેરી હોસ્પિટલ બહાર ડીએમકેના નેતા અને તેમના સમર્થકોનો જમાવડો થયો છે....
તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ.કરૂણાનિધિની તબીયત હાલ સ્થિર છે. કરૂણાનિધિના ખબર અંતર પૂછવા માટે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ હોસ્પિટલ...
ડીએમકેના અધ્યક્ષ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિની તબિયત બગડી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે થોડા સમયગાળામાં જ કરુણાનિધિને...
તમિલનાડુની દ્રવિડ મુન્નેત્રા કઝગમના પ્રમુખ એમ. કરુણાનિધિના 95મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ચેન્નઈ ખાતે ડીએમકેના કાર્યકર્તાઓએ મિઠાઈ ખવડાવીને કરુણાનિધિના જન્મદિવસની ઉજવણી કરી છે. ...
ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના 94માં જન્મદિવસ અને ધારાસભ્ય બનવાને 60 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી...