લોકડાઉનમાં વિશ્વમાં બાળકોના જાતીય શોષણના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરેક દેશમાં બાળકોની સુરક્ષા માટે કાયદા બનાવવામાં આવ્યા છે, આમ છતાં, ગુનેગારો બાળકોના જીવનને બરબાદ...
ભારતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ સામે લડવામાં મોટાભાગના રાજ્યોની સરકારો હાંફી રહી છે. આવામાં કર્ણાટક રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ તો ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું...
કર્ણાટકમાં હજુ પણ રાજકીય સંકટ યથાવત છે, કોંગ્રેસ અને જેડીએસ બન્ને આ સંકટમાંથી સરકારને બહાર કાઢવાના અને નારાજ ધારાસભ્યોને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે...
કર્ણાટકના રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસે બંગાલુરૂમાં આવતી કાલે ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક એવા સમયે મળી રહી છે જ્યારે કર્ણાટક વિધાનસભામાં સીએમ કુમારસ્વામીએ...
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે IL&FSના સંકટ પાછળ RBIને જવાબદાર ગણાવી છે. તેમણે જણાવ્યુ હતુ કે, RBIની નિષ્ફળતાના કારણે IL&FS ખાડામાં ગઈ છે. RBIએ...
કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિધાનસભાના સ્પીકર રમેશકુમારે બળવાખોર ધારાસભ્ય આનંદસિંહ અને રોશન બેગ સહિત પાંચ ધારાસભ્યોના રાજીનામા ન સ્વિકારતા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી...
કર્ણાટક વિધાનસભામાં સીએમ કુમારસ્વામીએ બહુમતી સાબિત કરવાની તૈયારી દર્શાવી છે. ત્યારે આ મામલે કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ જણાવ્યુ હતુ કે, ભાજપનેનો કોન્ફિડન્સ મોશનથી કોઈ...